-
ભરૂચ પોલીસની મોટી કાર્યવાહી
-
નશીલા પદાર્થોનો નાશ કરાયો
-
31 ગુનામાં ઝડપાયો હતો 4કરોડથી વધુનો જથ્થો
-
બેઇલ કંપનીમાં નાશ કરવામાં આવ્યો
-
એસ.પી.મયુર ચાવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર
ભરૂચ: પોલીસે 31 ગુનામાં ઝડપેલ રૂ.4 કરોડથી વધુના નશીલા પદાર્થોનો નાશ કરાયો, દહેજની બેઇલ કંપનીમાં માદક પદાર્થોનો નાશ કરાયો
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા રૂપિયા 4 કરોડ ૪૩ લાખના ઝડપી પાડેલા નસીલા પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો.