New Update
/connect-gujarat/media/media_files/2025/08/30/crocodile-2025-08-30-13-08-51.jpg)
અંકલેશ્વર પંથકમાં આવેલ વિવિધ તળાવોમાં મગરની હાજરી નોંધાઈ છે.અવારનવાર મગર કાંસોમાં કે તળાવોમાં નજરે પડતા હોય છે.તેવામાં આજરોજ અંકલેશ્વર-ભરૂચ માર્ગ ઉપર ભૂત મામાની ડેરી પાસેની કાંસમાં મગર નજરે પડ્યો હતો.જે મગરને જોવા માટે વટે માર્ગુઓએ પોતાના વાહનો થોભાવી તેને જોવા માટે લાઈનો લગાવી હતી.અત્રે ઉલ્લેખનીય છેકે આ સ્થળે દર ચોમાસા દરમિયાન મગરની હાજરી નોંધાઈ હોવાથી વન વિભાગ દ્વારા આ સ્થળે બેનરો પણ લગાવવામાં આવ્યા છે.
Latest Stories