અંકલેશ્વર : જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઇસ્કુલ-અંદાડા ખાતે મફત સર્વરોગ નિદાન સહ સારવાર શિબિર યોજાય...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ સ્થિત જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઇસ્કુલ ખાતે મફત સર્વરોગ નિદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ સ્થિત જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઇસ્કુલ ખાતે મફત સર્વરોગ નિદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઇન્દ્રસિંહ કાકા-બા એન્ડ કલાબુધ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કાકાબા હોસ્પિટલ અને એશિયન પેઇન્ટ્સ લિમિટેડના સહયોગથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઇસ્કુલ ખાતે મફત સર્વરોગ નિદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કાકાબા હોસ્પિટલ હાંસોટ તેમજ સુરતઅંકલેશ્વર અને ભરૂચના નિષ્ણાંત તબીબોએ તેઓની અમૂલ્ય સેવાઓ આપી હતી. જેમાં આંખના રોગપ્રસુતિ અને સ્ત્રી રોગકાન-નાક ગળાના રોગહાડકાના રોગકમર-મણકાના રોગચામડીના રોગગુંઠણ-સાંધાના રોગ સહિત વિવિધ રોગના નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓની તપાસ કરી મફત દવાઓ આપવામાં આવી હતીત્યારે મફત સર્વરોગ નિદાન અને સારવાર શિબિરનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો

Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગની ખનીજ માફિયાઓ પર તવાઈ, એક અઠવાડિયામાં રૂ.1.80 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

ભરૂચ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં ખનિજના બિનઅધિકૃત વહન અટકાવવા પાછલા એક સપ્તાહ દરમ્યાન ઝગડિયા, રાજપારડી, મુલદ રોડ, ભરૂચ-દહેજ રોડ,

New Update
Bharuch By Election

ભરૂચ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં ખનિજના બિનઅધિકૃત વહન અટકાવવા પાછલા એક સપ્તાહ દરમ્યાન ઝગડિયા, રાજપારડી, મુલદ રોડ, ભરૂચ-દહેજ રોડ, આમોદ ખાતે આકસ્મિક ખનીજ વહન તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમ્યાન સાદીરેતી ખનીજના બિન અધિકૃત વહન કરતા કુલ ૨ ટ્રક  તેમજ બ્લેકટ્રેપ ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૦૪ વાહનો  આમ, કુલ ૦૬ વાહનો સીઝ કરી ૧.૮૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવી હતી.