ઉત્તરપ્રદેશના મહંત દ્વારા ઇસ્લામ ધર્મ વિરુદ્ધ ટિપ્પણી
મહાન પયગંબર વિરુદ્ધ થયેલી અભદ્ર ટિપ્પણીનો મામલો
સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો
કલેક્ટર કચેરીએ આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાય
આગેવાનોએ મહંત વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી
ઉત્તરપ્રદેશના મહંત યતિ નરસિંહાનંદ દ્વારા ઇસ્લામ ધર્મના મહાન પયગંબર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી બાદ મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો છે, ત્યારે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.
ઉત્તરપ્રદેશના મહંત યતિ નરસિંહાનંદ દ્વારા ઇસ્લામ ધર્મના મહાન પયગંબર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી તથા વાણી વિલાસ કરવામાં આવતા મહંત વિરુદ્ધ ગુન્હો દાખલ કરી જેલના સળીયા પાછળ ધકેલવાની માંગ સાથે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. આવેદન પત્રમાં જણાવાયું છે કે, સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ કરી મુસ્લીમ સમાજની લાગણીને ઠેસ પહોંચાડવાનું કામ ઉત્તરપ્રદેશના મહંત યતિ નરસિંહાનંદ દ્વારા ઇસ્લામ ધર્મના મહાન પયગંબર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરીને કરવામાં આવ્યું છે. આ મહંત દ્વારા વારંવાર મુસ્લીમ સમાજની ધાર્મીક લાગણીઓ દુભાઈ તેવા નિવોદનો વખતો વખત કરવામાં આવતા હોય છે, જેનાથી દેશની એકતા અને ભાઇચારાને ઠેસ પહોંચે છે, ત્યારે મહંત વિરુદ્ધ ગુન્હો દાખલ કરી સખતમાં સખત સજા કરવામાં આવે તેવી ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા માંગ ઉઠી છે.
ભરૂચ : ઉત્તરપ્રદેશના મહંત દ્વારા ઇસ્લામ ધર્મના પયગંબર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી મામલે મુસ્લિમ સમાજમાં રોષ...
ઉત્તરપ્રદેશના મહંત યતિ નરસિંહાનંદ દ્વારા ઇસ્લામ ધર્મના મહાન પયગંબર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી બાદ મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો છે,
ઉત્તરપ્રદેશના મહંત દ્વારા ઇસ્લામ ધર્મ વિરુદ્ધ ટિપ્પણી
મહાન પયગંબર વિરુદ્ધ થયેલી અભદ્ર ટિપ્પણીનો મામલો
સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો
કલેક્ટર કચેરીએ આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાય
આગેવાનોએ મહંત વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી
ઉત્તરપ્રદેશના મહંત યતિ નરસિંહાનંદ દ્વારા ઇસ્લામ ધર્મના મહાન પયગંબર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી બાદ મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો છે, ત્યારે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.
ઉત્તરપ્રદેશના મહંત યતિ નરસિંહાનંદ દ્વારા ઇસ્લામ ધર્મના મહાન પયગંબર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી તથા વાણી વિલાસ કરવામાં આવતા મહંત વિરુદ્ધ ગુન્હો દાખલ કરી જેલના સળીયા પાછળ ધકેલવાની માંગ સાથે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. આવેદન પત્રમાં જણાવાયું છે કે, સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ કરી મુસ્લીમ સમાજની લાગણીને ઠેસ પહોંચાડવાનું કામ ઉત્તરપ્રદેશના મહંત યતિ નરસિંહાનંદ દ્વારા ઇસ્લામ ધર્મના મહાન પયગંબર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરીને કરવામાં આવ્યું છે. આ મહંત દ્વારા વારંવાર મુસ્લીમ સમાજની ધાર્મીક લાગણીઓ દુભાઈ તેવા નિવોદનો વખતો વખત કરવામાં આવતા હોય છે, જેનાથી દેશની એકતા અને ભાઇચારાને ઠેસ પહોંચે છે, ત્યારે મહંત વિરુદ્ધ ગુન્હો દાખલ કરી સખતમાં સખત સજા કરવામાં આવે તેવી ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા માંગ ઉઠી છે.