ચાંદીપુરાનો કહેર : 21 બાળકોના મોત નિપજતા રાજ્ય સરકારની ચિંતામાં વધારો

રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવી રહ્યો છે, ત્યારે સરકારે જાહેર કરેલા આંકડા મુજબ, ચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 58 થઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને 21 થયો છે.

New Update

રાજ્યભરમાંચાંદીપુરાવાયરસથીસંક્રમિતદર્દીઓનાકેસમાંદિવસેનેદિવસેઉછાળોઆવીરહ્યોછેત્યારેસરકારેજાહેરકરેલાઆંકડામુજબચાંદીપુરાવાયરસનાકુલકેસનીસંખ્યાવધીને 58 થઈછેજ્યારેમૃત્યુઆંકવધીને 21 થયોછે.

તબીબીસૂત્રોઅનુસારચાંદીપુરાવાયરસસેન્ડફ્લાયકેજેબાલુમાખીતરીકેઓળખાયછેઅનેતેનાકરડવાથીવાયરસફેલાયછે. માખીમકાનોનીદિવાલોનીઅંદરકેબહારનીતિરાડમાંરહેછેઅનેઅંધારિયોહવાઉજાસવગરનોરૂમહોયતેમાંપેદાથાયછેત્યારેસમગ્રગુજરાતમાંબાળકોપરમોતનુંજોખમસર્જતાચાંદીપુરાવાયરસથીફફડાટફેલાયોછે. તેવામાંવડોદરાનીસયાજીહોસ્પિટલમાંચાંદીપુરાવાયરસથીવધુએક 4 વર્ષનાબાળકનુંમોતથયુંછે. સયાજીહોસ્પિટલમાંહાલમાં 7 બાળકસારવારહેઠળછેજેમાં 5 બાળક ICUમાંદાખલછે. અત્યારસુધીવાયરસનીઅસરગ્રામીણવિસ્તારમાંજોવામળતીહતીપણહવેઅમદાવાદવડોદરાઅનેરાજકોટજેવાંમોટાંશહેરોમાંપણચાંદીપુરાવાયરસનાકેસજોવામળીરહ્યાછે. જા3ત્રણશંકાસ્પદકેસસામેઆવ્યાછે. નવા 3 દર્દીમાંથીએકબાળદર્દીનુંમૃત્યુથયુંછે.

હાલતમામ 4 દર્દી ICUમાંસારવારહેઠળછે. તરફરાજકોટમાંપણ 5 શંકાસ્પદદર્દીનામોતથયાછે. પંચમહાલજિલ્લાગોધરાતાલુકાનાનંદાપુરાઅનેમોટીકાટડીગામેતેમજમોરવાહડફતાલુકાનાખાબડા-ખાનપુરતથાઘોઘંબાતાલુકાનાજીંજરીગામેપણશંકાસ્પદચાંદીપુરાવાયરસનાકેસસામેઆવ્યાછે. ચાંદીપુરાવાયરસનેલઈનેસરકારદ્વારાહેલ્પલાઈનનંબર 104 શરૂકરવામાંઆવ્યોછે. જેનાથકીવાયરસનાતમામકેસોમાંસારવારસંબંધીમાહિતીઆપવામાંઆવીરહીછે. ચાંદીપુરાવાયરસનાસેમ્પલટેસ્ટિંગઅંગેરાજ્યનાઆરોગ્યમંત્રીઋષિકેશપટેલેએકમોટીજાહેરાતકરીહતી. તેમણેજણાવ્યુંહતુંકેચાંદીપુરાવાઇરસનાસેમ્પલનુંટેસ્ટિંગહવેગુજરાતબાયોટેક્નોલોજીરિસર્ચસેન્ટરમાંથશેજેથીસેમ્પલનેહવેપુણેમોકલવાનહીંપડે. રાજ્યસરકારેગાંધીનગરમાંટેસ્ટિંગનીવ્યવસ્થાકરીછે. એટલેઝડપથીરિપોર્ટપણમળીરહેશે.

રાજ્યકક્ષામંત્રીભીખુસિંહજીપરમારેહિંમતનગર સિવિલહોસ્પિટલનીમુલાકાતલીધી

તોબીજીતરફ, રાજ્યકક્ષામંત્રીભીખુસિંહજીપરમારે ચાંદીપુરાવાયરસનેલઈનેસાબરકાંઠાનીહિંમતનગર સિવિલહોસ્પિટલનીમુલાકાતલીધી હતી, જ્યાં રાજ્યમંત્રીએબાળદર્દીઓનાઆરોગ્યઅંગેવિગતોમેળવી અધિકારીઓનેજરૂરીસૂચનોકર્યાહતા.

Latest Stories