રાજ્યભરમાંચાંદીપુરાવાયરસથીસંક્રમિતદર્દીઓનાકેસમાંદિવસેનેદિવસેઉછાળોઆવીરહ્યોછે, ત્યારેસરકારેજાહેરકરેલાઆંકડામુજબ, ચાંદીપુરાવાયરસનાકુલકેસનીસંખ્યાવધીને 58 થઈછે, જ્યારેમૃત્યુઆંકવધીને 21 થયોછે.
તબીબીસૂત્રોઅનુસારચાંદીપુરાવાયરસએસેન્ડફ્લાયકે, જેબાલુમાખીતરીકેઓળખાયછે, અનેતેનાકરડવાથીઆવાયરસફેલાયછે. આમાખીમકાનોનીદિવાલોનીઅંદરકે, બહારનીતિરાડમાંરહેછેઅનેઅંધારિયો, હવાઉજાસવગરનોરૂમહોયતેમાંપેદાથાયછે, ત્યારેસમગ્રગુજરાતમાંબાળકોપરમોતનુંજોખમસર્જતાચાંદીપુરાવાયરસથીફફડાટફેલાયોછે. તેવામાંવડોદરાનીસયાજીહોસ્પિટલમાંચાંદીપુરાવાયરસથીવધુએક 4 વર્ષનાબાળકનુંમોતથયુંછે. સયાજીહોસ્પિટલમાંહાલમાં 7 બાળકસારવારહેઠળછે, જેમાં 5 બાળક ICUમાંદાખલછે. અત્યારસુધીઆવાયરસનીઅસરગ્રામીણવિસ્તારમાંજોવામળતીહતી, પણહવેઅમદાવાદ, વડોદરાઅનેરાજકોટજેવાંમોટાંશહેરોમાંપણચાંદીપુરાવાયરસનાકેસજોવામળીરહ્યાછે. જા3ત્રણશંકાસ્પદકેસસામેઆવ્યાછે. નવા 3 દર્દીમાંથીએકબાળદર્દીનુંમૃત્યુથયુંછે.
હાલતમામ 4 દર્દી ICUમાંસારવારહેઠળછે. આતરફ, રાજકોટમાંપણ 5 શંકાસ્પદદર્દીનામોતથયાછે. પંચમહાલજિલ્લાગોધરાતાલુકાનાનંદાપુરાઅનેમોટીકાટડીગામેતેમજમોરવાહડફતાલુકાનાખાબડા-ખાનપુરતથાઘોઘંબાતાલુકાનાજીંજરીગામેપણશંકાસ્પદચાંદીપુરાવાયરસનાકેસસામેઆવ્યાછે. ચાંદીપુરાવાયરસનેલઈનેસરકારદ્વારાહેલ્પલાઈનનંબર 104 શરૂકરવામાંઆવ્યોછે. જેનાથકીવાયરસનાતમામકેસોમાંસારવારસંબંધીમાહિતીઆપવામાંઆવીરહીછે. ચાંદીપુરાવાયરસનાસેમ્પલટેસ્ટિંગઅંગેરાજ્યનાઆરોગ્યમંત્રીઋષિકેશપટેલેએકમોટીજાહેરાતકરીહતી. તેમણેજણાવ્યુંહતુંકે, ચાંદીપુરાવાઇરસનાસેમ્પલનુંટેસ્ટિંગહવેગુજરાતબાયોટેક્નોલોજીરિસર્ચસેન્ટરમાંથશે, જેથીસેમ્પલનેહવેપુણેમોકલવાનહીંપડે. રાજ્યસરકારેગાંધીનગરમાંજટેસ્ટિંગનીવ્યવસ્થાકરીછે. એટલેઝડપથીરિપોર્ટપણમળીરહેશે.
રાજ્યકક્ષામંત્રીભીખુસિંહજીપરમારેહિંમતનગર સિવિલહોસ્પિટલનીમુલાકાતલીધી
તોબીજીતરફ, રાજ્યકક્ષામંત્રીભીખુસિંહજીપરમારે ચાંદીપુરાવાયરસનેલઈનેસાબરકાંઠાનીહિંમતનગર સિવિલહોસ્પિટલનીમુલાકાતલીધી હતી, જ્યાં રાજ્યમંત્રીએબાળદર્દીઓનાઆરોગ્યઅંગેવિગતોમેળવી અધિકારીઓનેજરૂરીસૂચનોકર્યાહતા.