રાજ્યભરમાંચાંદીપુરાવાયરસથીસંક્રમિતદર્દીઓનાકેસમાંદિવસેનેદિવસેઉછાળોઆવીરહ્યોછે, ત્યારેસરકારેજાહેરકરેલાઆંકડામુજબ, ચાંદીપુરાવાયરસનાકુલકેસનીસંખ્યાવધીને58થઈછે, જ્યારેમૃત્યુઆંકવધીને21થયોછે.
તબીબીસૂત્રોઅનુસારચાંદીપુરાવાયરસએસેન્ડફ્લાયકે, જેબાલુમાખીતરીકેઓળખાયછે, અનેતેનાકરડવાથીઆવાયરસફેલાયછે. આમાખીમકાનોનીદિવાલોનીઅંદરકે, બહારનીતિરાડમાંરહેછેઅનેઅંધારિયો, હવાઉજાસવગરનોરૂમહોયતેમાંપેદાથાયછે, ત્યારેસમગ્રગુજરાતમાંબાળકોપરમોતનુંજોખમસર્જતાચાંદીપુરાવાયરસથીફફડાટફેલાયોછે. તેવામાંવડોદરાનીસયાજીહોસ્પિટલમાંચાંદીપુરાવાયરસથીવધુએક4વર્ષનાબાળકનુંમોતથયુંછે. સયાજીહોસ્પિટલમાંહાલમાં7બાળકસારવારહેઠળછે, જેમાં5બાળકICUમાંદાખલછે. અત્યારસુધીઆવાયરસનીઅસરગ્રામીણવિસ્તારમાંજોવામળતીહતી, પણહવેઅમદાવાદ, વડોદરાઅનેરાજકોટજેવાંમોટાંશહેરોમાંપણચાંદીપુરાવાયરસનાકેસજોવામળીરહ્યાછે. જા3ત્રણશંકાસ્પદકેસસામેઆવ્યાછે. નવા3દર્દીમાંથીએકબાળદર્દીનુંમૃત્યુથયુંછે.
હાલતમામ4દર્દીICUમાંસારવારહેઠળછે. આતરફ, રાજકોટમાંપણ5શંકાસ્પદદર્દીનામોતથયાછે. પંચમહાલજિલ્લાગોધરાતાલુકાનાનંદાપુરાઅનેમોટીકાટડીગામેતેમજમોરવાહડફતાલુકાનાખાબડા-ખાનપુરતથાઘોઘંબાતાલુકાનાજીંજરીગામેપણશંકાસ્પદચાંદીપુરાવાયરસનાકેસસામેઆવ્યાછે. ચાંદીપુરાવાયરસનેલઈનેસરકારદ્વારાહેલ્પલાઈનનંબર104શરૂકરવામાંઆવ્યોછે. જેનાથકીવાયરસનાતમામકેસોમાંસારવારસંબંધીમાહિતીઆપવામાંઆવીરહીછે. ચાંદીપુરાવાયરસનાસેમ્પલટેસ્ટિંગઅંગેરાજ્યનાઆરોગ્યમંત્રીઋષિકેશપટેલેએકમોટીજાહેરાતકરીહતી. તેમણેજણાવ્યુંહતુંકે, ચાંદીપુરાવાઇરસનાસેમ્પલનુંટેસ્ટિંગહવેગુજરાતબાયોટેક્નોલોજીરિસર્ચસેન્ટરમાંથશે, જેથીસેમ્પલનેહવેપુણેમોકલવાનહીંપડે. રાજ્યસરકારેગાંધીનગરમાંજટેસ્ટિંગનીવ્યવસ્થાકરીછે. એટલેઝડપથીરિપોર્ટપણમળીરહેશે.
રાજ્યકક્ષામંત્રીભીખુસિંહજીપરમારેહિંમતનગરસિવિલહોસ્પિટલનીમુલાકાતલીધી
તોબીજીતરફ,રાજ્યકક્ષામંત્રીભીખુસિંહજીપરમારેચાંદીપુરાવાયરસનેલઈનેસાબરકાંઠાનીહિંમતનગરસિવિલહોસ્પિટલનીમુલાકાતલીધીહતી,જ્યાંરાજ્યમંત્રીએબાળદર્દીઓનાઆરોગ્યઅંગેવિગતોમેળવીઅધિકારીઓનેજરૂરીસૂચનોકર્યાહતા.