સાવધાન! દેશમાં બીજો કેસ, શું મંકીપોક્સ કોરોના કરતા વધુ ખતરનાક છે?
દેશમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંકીપોક્સના કેસને કાબૂમાં લેવા માટે રાજ્યોને એડવાઈઝરી જારી કરી છે.
દેશમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંકીપોક્સના કેસને કાબૂમાં લેવા માટે રાજ્યોને એડવાઈઝરી જારી કરી છે.
સુરતમાં વરસાદી માહોલ બાદ રોગચાળાની પરિસ્થિતિ વકરી રહી છે.શહેરમાં તાવ, ઝાડા અને ઉલ્ટીના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે.
રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવી રહ્યો છે, ત્યારે સરકારે જાહેર કરેલા આંકડા મુજબ, ચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 58 થઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને 21 થયો છે.
ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસને લઈ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના વધુ પાંચ શંકાસ્પદ કેસ બહાર આવતા આરોગ્ય વિભાગ દોડતુ થયું છે
સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરમ વાયરસના શંકાસ્પદ કેસ બહાર આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે આરોગ્ય વિભાગની 50 ટીમો દ્વારા સર્વે હાથ ધરાયો છે.