પોરબંદર કીર્તિ મંદિરમાં મહાત્મા ગાંધીજીને જન્મ જયંતી પ્રસંગે CM ભુપેન્દ્ર પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી

અહિંસા નમ્રતાની પરાકાષ્ઠા છે. સમગ્ર વિશ્વને અહિંસાનો રાહ ચિંધનાર પૂજ્ય બાપુનું જીવન એ જ એમનો સંદેશ છે.વધુમાં CM પટેલે જણાવ્યું હતુ કે પૂજ્ય મહાત્મા ગાંધીજી કહેતા કે, પ્રાર્થના આત્માનો ખોરાક છે આત્મ સુધ્ધી માટે પ્રાર્થના ખૂબ જ જરૂરી છે

New Update

પોરબંદરમાં ગાંધી જયંતી નિમિત્તે યોજાયો કાર્યક્રમ

કીર્તિ મંદિરમાંCMએ ગાંધીજીને પુષ્પાંજલિકરીઅર્પણ

CMએ સૌને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા કર્યો અનુરોધ

CMએ ગાંધીજીના સંસ્મરણોને પણ યાદ કર્યા

બાપુના ત્યાગ,તપસ્યા અને બલિદાનથી આઝાદીના મીઠા ફળ મળ્યાપોરબંદરનાકીર્તિ મંદિર ખાતે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિનિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમજસ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન પણ કર્યું હતું.

પોરબંદર ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિર ખાતે ગાંધીજીની જન્મજયંતિપ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂજ્યબાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી,અને જણાવ્યું હતું કેપૂજ્ય બાપુના ત્યાગતપસ્યાઅને બલિદાનથી આપણે આઝાદીના અમૃત કાળના મીઠા ફળ ચાખવા મળી રહ્યા છે.

અહિંસાનમ્રતાની પરાકાષ્ઠા છે. સમગ્ર વિશ્વને અહિંસાનો રાહ ચિંધનાર પૂજ્ય બાપુનુંજીવન એ જએમનો સંદેશ છે.વધુમાંCM પટેલે જણાવ્યું હતુકેપૂજ્ય મહાત્મા ગાંધીજી કહેતા કેપ્રાર્થનાઆત્માનો ખોરાક છે આત્મ સુધ્ધી માટે પ્રાર્થના ખૂબ જ જરૂરી છે. કીર્તિ મંદિર આવીનેવિશ્વભરમાંથી લોકો સર્વ ધર્મ પ્રાર્થનાના માધ્યમથી નવું બળ મેળવે છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન થકી સ્વચ્છતામાં જોડાવા માટે નાગરિકોને અનુરોધ કર્યો હતો,વધુમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા,જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી બાવળીયા,ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સહિતના આમંત્રિતો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચારના આક્ષેપ,કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચના સામાજિક સમરસતા મંચ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર ગુજરાયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • સામાજિક સમરસતા મંચ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • પરિવાર પર અત્યાચાર ગુજારાયો હોવાના આક્ષેપ 

  • ન્યાય અપાવવા માંગ કરવામાં આવી

  • વિધર્મીઓ સામે કડક કાર્યવાહીની માંગ

ભરૂચના સામાજિક સમરસતા મંચ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર ગુજરાયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભરૂચના સામાજિક સમરસતા મંચ અને હીન્દુ આગેવાનો દ્વારા આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે રહેતા  જગદીશ સોલંકીના ઘરે નિકોરા ગામમા રહેતા તોસીફ  રાજ, સબ્બીર, મોઈન, સલીમ તથા સરફરાજ સહિતના શખ્સોએ જગદીશભાઈની દિકરી જમાઈને મકાન ખાલી કરી દેવા ધમકી આપી હતી ત્યાર બાદ બીજા દિવસે તોસિફ રાજ અને અન્ય શખ્સોએ જેસીબીથી મકાન તોડી પાડી દીકરીને માર માર્યો હતો અને શારીરિક અડપલા પણ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે.મકાન અંગેનો મામલો કોર્ટમાં હોવા છતાં માથાભારે ઈસમો દાદાગીરી કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે સામાજિક સમરસતા મંચ અને હિન્દૂ સંગઠનો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે