નર્મદા જિલ્લાના રામપુરા ઘાટ ખાતે પંચકોશી પરિક્રમાના શ્રદ્ધાળુઓ સાથે સંવાદ કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રીએ ગુજરાત અને દેશના સૌ નાગરિકોની સુખ-શાંતિ અને સમૃદ્ધિ તથા વિશ્વ કલ્યાણ માટે માઁ રેવાને પ્રાર્થના કરી હતી. તેમણે અહીં નર્મદા મૈયાના પ્રાકૃતિક સૌંદર્યને નિહાળ્યું હતું અને નર્મદા મૈયાના દર્શન કર્યા