Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને CM ભુપેન્દ્ર પટેલ સાથે સૂરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીની બેઠક યોજાય

રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતઅને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૂરીનામ ગણરાજ્યના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીની બેઠક યોજાય હતી

X

ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતઅને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૂરીનામ ગણરાજ્યના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીની બેઠક યોજાય હતી

ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૂરીનામ ગણરાજ્યના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાત અને સૂરીનામ વચ્ચે ઓઇલ એન્ડ નેચરલ ગેસ, રિન્યુએબલ એનર્જી, કૃષિ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ અને આદાન-પ્રદાન માટે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી. આ પ્રસંગે સૂરીનામના રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારત અને સૂરીનામ ભલે અંતરથી દૂર રહ્યા, પણ અંતર હ્રદયથી એક જ છે.

Next Story