Connect Gujarat

You Searched For "Governor Acharya Devvrat"

જુનાગઢ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે યોજાયો "પરીક્ષા પે ચર્ચા" કાર્યક્રમ...

29 Jan 2024 12:03 PM GMT
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વિશેષ ઉપસ્થિતિમાં જુનાગઢ જિલ્લાના “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમનું આયોજન જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે કરવામાં આવ્યું હતું.

જુનાગઢ: રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું ધ્વજવંદન

26 Jan 2024 7:12 AM GMT
ગુજરાતમાં 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢના આંગણે થઈ રહી છે. જૂનાગઢના પીટીસી ગ્રાઉન્ડમાં આયોજીત કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય...

નર્મદા : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નીલકંઠ પ્રવેશદ્રાર ઉદ્ઘાટન અને નિલકંઠઘાટનું ખાતમુહૂર્ત કર્યું...

16 Nov 2023 6:33 AM GMT
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નર્મદા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડવા નિલકંઠધામ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી.

ભરૂચ:વગુસણા નજીક ગુજકો ગ્રીન બનાના ફાઈબર પ્રોજેક્ટનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે લોકાર્પણ

25 Aug 2023 11:51 AM GMT
ભરુચ જિલ્લા સૌ પ્રથમ ગુજકો ગ્રીન બનાના ફાઈબર પ્રોજેક્ટનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સાબરકાંઠા : પ્રાકૃતિક ખેતી અને સેવ સોઇલ અંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયો ખેડૂત પરિસંવાદ...

17 Aug 2023 9:28 AM GMT
ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વિશેષ ઉપસ્થિતીમાં સાબરકાંઠાના તલોદ તાલુકાના પુંસરી ગામે પ્રાકૃતિક ખેતી અને સેવ સોઇલ પરિસંવાદ યોજાયો હતો.

ભરુચ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને રાજભવનથી વર્ચ્યુલ માધ્યમ થકી પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો....

18 July 2023 3:14 PM GMT
ભરૂચના સભાખંડ ખાતે યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદરાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમવર્ચ્યુલ પરિસંવાદમાં જિલ્લાના અગ્રણી પત્રકારો...

ડાંગ: આહવા ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં ડાંગ દરબાર મહોત્સવનો કરાયો પ્રારંભ

2 March 2023 8:29 AM GMT
ડાંગ જિલ્લાની પરંપરા અનુસાર પ્રતિવર્ષ યોજાતા ડાંગ દરબારના ભાતીગળ લોકમેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હ

બોટાદમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરાયું, ભવ્ય પરેડ-સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા...

26 Jan 2023 10:11 AM GMT
26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની બોટાદ ખાતે ઉજવણીમાં ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા,

ગાંધીનગર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના જન્મ દિવસ નિમિત્તે રાજભવનમાં રક્તદાન શિબિરનું આયોજન

18 Jan 2023 12:27 PM GMT
ગુજરાતનાં રાજયપાલ આચાર્ય દેવવ્રતના આજરોજ જન્મ દિવસ નિમિત્તે રાજભવન ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને CM ભુપેન્દ્ર પટેલ સાથે સૂરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીની બેઠક યોજાય

13 Jan 2023 6:44 AM GMT
રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતઅને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૂરીનામ ગણરાજ્યના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીની બેઠક યોજાય હતી

તાપી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી-કૃષિ પરિસંવાદ યોજાયો

11 Jan 2023 12:36 PM GMT
વ્યારા ખાતે ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હાથમાં પાવડો લઈ જાતે કરવી પડી સફાઈ, જુઓ શું હતી ઘટના

16 Dec 2022 12:13 PM GMT
મહાત્મા ગાંધીજીના સપનાને સાકાર કરનાર સંસ્થાન ગુજરાત વિદ્યાપીઠ પરિસરની ગંદકી ખુદ રાજયપાલ આચાર્ય દેવવ્રતે સાફ કરી હતી અને લોકોને સ્વરછતાનો સંદેશ આપ્યો...