ગાંધીનગર : સ્વર્ણિમ સંકુલ ખાતે નવનિયુક્ત રાજ્યમંત્રીઓએ વિધિવત રીતે પોતાનો પદભાર સાંભળ્યો...
ગુજરાત રાજ્યની નવી રચાયેલી મંત્રી પરિષદના કેટલાક મંત્રીઓ ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ ખાતે લાભપાંચમના શુભદિવસે પોતાનો પદભાર સંભાળ્યો હતો.
ગુજરાત રાજ્યની નવી રચાયેલી મંત્રી પરિષદના કેટલાક મંત્રીઓ ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ ખાતે લાભપાંચમના શુભદિવસે પોતાનો પદભાર સંભાળ્યો હતો.
ગુજરાતની રાજધાની ગાંધીનગરના સેક્ટર-17માં ધારાસભ્યો માટેના નવનિર્મિત વૈભવી આવાસનું લોકાર્પણ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું હતું.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્યના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન કરવામાં આવી હતી.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં કુલ 118 પોલીસ અધિકારીઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
રાજ્યના પાટનગર ગાંધીનગરના 61માં સ્થાપના દિવસ નિમિત્તે ગાંધીનગર મહાનગરપાલિકાના વિકાસ વિઝનના લોન્ચિંગ અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા
અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ખાતે મળેલ બેઠકમાં ભરૂચ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્ને સરકાર સામે આંદોલનની જાહેરાત કરવામાં આવી છે.
આ હોસ્ટેલોમાં રાજ્યના વિવિધ ખૂણેથી આવતા વિદ્યાર્થીઓને રહેઠાણ, ભોજન, લાયબ્રેરી, રમત-ગમત માટે મેદાન વગેરેની તમામ સુવિધાઓ મફતમાં આપવામાં આવે છે
ગાંધીનગર તાલુકાના ચંદ્રાલા ગામની ઉમા સંસ્કાર વિદ્યાલય ખાતે રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશીની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી