નર્મદા: RSSના રાષ્ટ્રીય પ્રચારક ઈન્દ્રેશ કુમારે મુસ્લિમ આગેવાનો સાથે કરી બેઠક
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના રાષ્ટ્રીય પ્રચારક ઇન્દ્રેશ કુમાર નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે પહોંચ્યા હતા અને કાર્યક્રમમાં હાજરી આપી હતી.
BY Connect Gujarat17 March 2022 11:10 AM GMT
X
Connect Gujarat17 March 2022 11:10 AM GMT
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના રાષ્ટ્રીય પ્રચારક ઇન્દ્રેશ કુમાર નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે પહોંચ્યા હતા અને કાર્યક્રમમાં હાજરી આપી હતી.
આરએસએસના રાષ્ટ્રીય પ્રચારક ઈન્દ્રેશ કુમાર નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે પહોંચ્યા હતા અને તેઓએ નર્મદા છોટાઉદેપુર જિલ્લાના મુસ્લિમ આગેવાનો સાથે મીટિંગ કરી હતી ત્યારે આ કાર્યક્રમ દરમ્યાન તેઓએ મુસ્લિમ સમાજના ભાજપ સાથે જોડાયેલા તેમજ આરએસએસની વિચારધારા સાથે જોડાયેલા યુવકો તેમજ ઉપસ્થિત મહાનુભાવોને અનેક મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું.તેઓએ કશ્મીર ફાઇલ્સ ફિલ્મના સહિતના મુદ્દે નિવેદન આપ્યું હતું.
Next Story