ભરૂચ ભરૂચ: આમોદ ખાતે RSS દ્વારા સંઘ શિક્ષા વર્ગનો સમાપન સમારોહ યોજાયો, મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત દ્વારા ભરૂચ ખાતે શિક્ષણ સમાપન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા હતા By Connect Gujarat Desk 01 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ શું RSS કાર્યકરોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો... શું છે સત્ય ? ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. જોકે, બંને દેશો વચ્ચે હજુ પણ તણાવ ચાલુ છે. તણાવ વચ્ચે, ભારતમાં સતત સાયબર હુમલાઓ થઈ રહ્યા છે. By Connect Gujarat Desk 14 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: RSS દ્વારા પથસંચલનનું કરાયુ આયોજન,મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા પ્રતિપદા ઉત્સવ અંતર્ગત અંકલેશ્વર નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણવેશ સાથે શિસ્તબદ્ધ રીતે મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા By Connect Gujarat Desk 11 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નાગપુર મુલાકાત, શા માટે છે ખાસ? આ પ્રમાણે હશે સંપૂર્ણ સમયપત્રક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરની મુલાકાત લેશે. જ્યાં તેઓ આરએસએસના સ્થાપક ડૉ. હેડગેવારના સ્મારકની મુલાકાત લેશે અને દીક્ષાભૂમિ ખાતે ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ આપશે. By Connect Gujarat Desk 29 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ રાહુલ ગાંધીનું નિવેદન, "RSSનો ઉદ્દેશ્ય દેશની વિવિધ સંસ્કૃતિઓ અને ઇતિહાસનો નાશ કરવાનો છે" કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા ડ્રાફ્ટ નિયમોનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે ભાજપ સમગ્ર દેશમાં RSSના એજન્ડાને લાગુ કરવા માગે છે. By Connect Gujarat Desk 07 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : સંઘ શતાબ્દી ઉત્સવને અનુલક્ષી RSSનું એકત્રીકરણ યોજાયું, 350થી પણ વધુ સ્વયં સેવકો ઉપસ્થિત રહ્યા... વલસાડ નગરમાં આવેલા અબ્રામા વિસ્તાર સ્થિત BAPS સ્વામિનારાયણ સ્કૂલ ખાતે સંઘ શતાબ્દી ઉજવણીના ઉત્સવને અનુલક્ષી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-વલસાડ નગરનું એકત્રીકરણ યોજાયું હતું. By Connect Gujarat Desk 06 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા યોજાયો પ્રશિક્ષણ વર્ગ... RSS દ્વારા આગામી વર્ષે શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગરની કે.પી.બોર્ડિંગ સ્કૂલ ખાતે પ્રશિક્ષણ વર્ગના જાહેર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 28 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા યોજાયો પ્રશિક્ષણ વર્ગ... રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેના સ્થાપના કાળથી સમરસ સમાજ અને સમાજ સેવાના ધ્યેય સાથે કાર્યરત છે. By Connect Gujarat 28 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન RSS હંમેશા અનામતના પક્ષમાં, મોહન ભાગવતનું નિવેદન By Connect Gujarat 29 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn