પાટણ: PM મોદીના હસ્તે આકાશવાણીના FM સ્ટેશનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરાયુ
પાટણ જિલ્લાના રાધનપુરના સીનાળ ગામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 91 FM ટ્રાન્સ્મીટર્સનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
BY Connect Gujarat Desk28 April 2023 9:55 AM GMT
X
Connect Gujarat Desk28 April 2023 9:55 AM GMT
પાટણ જિલ્લાના રાધનપુરના સીનાળ ગામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 91 FM ટ્રાન્સ્મીટર્સનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
પાટણ જિલ્લાના રાધનપુરના સીનાળ ગામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 91 FM ટ્રાન્સ્મીટર્સનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન તથા શુભારંભ કરવામાં આવ્યો હતો.રાધનપુરમાં આકાશવાણીના કાર્યક્ષેત્રમાં FM સ્ટેશનનો સમાવેશ થાય છે. જેનું જીવંત પ્રસારણ આકાશવાણીનાં બધા જ કેન્દ્રો પરથી સવારે 10.30 વાગે આપ સાંભળી શકશો.આ 91 FM ટ્રાન્સ્મીટર્સમાં ગુજરાતને ૭ FM ટ્રાન્સ્મીટર્સ ફાળવવામાં આવ્યા છે આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, કલેક્ટર અરવિંદ વિજયયન, જીલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતી મકવાણા સહીત આગેવાનો અને અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
Next Story