અંકલેશ્વર: ચૈતર વસાવાના હસ્તે ઇન્ડિયા ગઠબંધનના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન
અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ પાસે ઈન્ડિયા ગઠબંધનના મધ્યસ્થ કાર્યાલયનું ઉમેદવાર ચૈતર વસાવાના હસ્તે ઉદ્દઘાટન કરાયું.
અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ પાસે ઈન્ડિયા ગઠબંધનના મધ્યસ્થ કાર્યાલયનું ઉમેદવાર ચૈતર વસાવાના હસ્તે ઉદ્દઘાટન કરાયું.
જુનાગઢ શહેરના ઝાંઝરડા ચોકડી નજીક અંદાજિત રૂ. 10 કરોડના ખર્ચે શ્રી ગિરનાર કમલમ કાર્યાલયનું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
રાધનપુર GIDC ખાતે શ્રી ક્રિષ્ના ફલોર મિલનું રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી સહિત સાધુ-સંતોના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લા ભાજપ કમલમ કાર્યાલયનું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું,
વડોદરા નજીક સાંકરદા ખાતે દીપક કેમ ટેક લિમિટેડ દ્વારા નવા સાહસ તરીકે નવા અધ્યતન યુનિટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અંકલેશ્વરના શુભમ કે માર્ટમા ફિટ લાઇફ જિમનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
જિલ્લાના વાંસદા ખાતે આવેલ નેશનલ પાર્કમાં "વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર"નું વન્ય અને પર્યાવરણ વિભાગના મંત્રી મુકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.