પાટણ: રામનગર ખાતે સમસ્ત ડુંગરાણી પરિવાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો..!
પાટણના રાધનપુર તાલુકાના રામનગર ખાતે સમસ્ત ડુંગરાણી પરિવાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.
BY Connect Gujarat Desk26 Oct 2023 8:06 AM GMT
X
Connect Gujarat Desk26 Oct 2023 8:06 AM GMT
પાટણના રાધનપુર તાલુકાના રામનગર ખાતે સમસ્ત ડુંગરાણી પરિવાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.
પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના રામનગર મઘાપુરા ખાતે શ્રી ચામુંડા માતાજી, શ્રી સિગોતર માતાજી, શ્રીખેતરપાળ દાદાની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમસ્ત ડુંગરાણી ઠાકોર પરિવાર દ્વારા સાધુ સંતો તથા મોટી સંખ્યામા રામનગર મઘાપુરાના ગ્રામજનો, સમાજના આગેવાનોની ઉપસ્થિતમા ભજન ભોજન સાથે ભવ્ય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા
Next Story