Home > pran pratishtha mohotsav
You Searched For "Pran Pratishtha Mohotsav"
સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા સંત શ્રી દેશળ ભગતધામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું
5 March 2024 4:15 PM GMTસ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળથી વાજતેગાજતે દર્શનીય શોભાયાત્રા નીકળી
ભરૂચ : અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને જંબુસર પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાય...
18 Jan 2024 11:07 AM GMTઉત્સાહની સાથે સાથે કાયદો અને વ્યવસ્થા પણ જળવાય રહે તે હેતુથી રાજ્યભરમાં પોલીસ તંત્ર સાબદું થયું
અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સુંદર રોશનીથી ઝળહળી ઉઠ્યું “સુરત”
18 Jan 2024 7:25 AM GMTઅયોધ્યામાં તા. 22મી જાન્યુઆરીએ નવનિર્મિત મંદિરમાં શ્રી રામલલ્લાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સવનો માહોલ છે
અંકલેશ્વર : શ્રીરામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભડકોદરા ગામના કાર સેવકે ખુશી વ્યક્ત કરી...
12 Jan 2024 9:56 AM GMTઅયોધ્યામાં ભગવાન શ્રીરામનું મંદિર બને તેવા સપનાને સાકાર કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 2 વાર કાર સેવા માટે થઈને આહ્વાન કરવામાં આવ્યું હતું.
ભરૂચ : અયોધ્યામાં શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે VHP દ્વારા અક્ષત કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો...
2 Dec 2023 11:41 AM GMTBAPS સ્વામિનારાયણ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોઘ્યાથી આવેલા પુજીત અક્ષત કળશ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાટણ: રામનગર ખાતે સમસ્ત ડુંગરાણી પરિવાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો..!
26 Oct 2023 8:06 AM GMTપાટણના રાધનપુર તાલુકાના રામનગર ખાતે સમસ્ત ડુંગરાણી પરિવાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.
વડોદરા : બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મહેન્દ્રપુરી બાલાજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં રહ્યા ઉપસ્થિત...
21 Jun 2023 9:23 AM GMTબાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વડોદરા શહેરના આજવા રોડ પર નિર્માણ પામેલ મહેન્દ્રપુરી બાલાજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વિશેષ ઉપસ્થિત રહ્યા...
ઝઘડિયા તાલુકાના વિજય દર્શન યોગાશ્રમ અશા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
24 Feb 2023 3:45 PM GMTલકુલીશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારિકા શારદા પીઠાધીશ્વર ના હસ્તે પ્રતીષ્ઠા મહોત્સવ...
ભરૂચ : નવા તવરા ગામના મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરાય, ગ્રામજનો રહ્યા ઉપસ્થિત.!
28 Nov 2022 10:54 AM GMTનવા તવરા ગામમાં આવેલ મંદિરે દેવી-દેવતાઓની પ્રતિમાઓની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે પૂજન અર્ચન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું કરવામાં આવ્યું હતું.