દાહોદ : કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસનું નાઈટ કોમ્બિંગ

દાહોદ શહેર તથા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા માટે પોલીસ વિભાગ દ્વારા નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું જેથી પોલીસના કોમ્બિંગથી ગુનેગારોમાં ખોફનો માહોલ ઉભો થયો 

New Update
  • કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ એક્શનમાં

  • શહેર તથા જીલ્લામાં નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું

  • અસામાજિક પ્રવૃતિવાળા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા

  • પોલીસ કાફલા સાથે વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું

  • પોલીસના કોમ્બિંગથી ગુનેગારોમાં ખોફનો માહોલ ઉભો થયો 

દાહોદ શહેર તથા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા પોલીસની વિવિધ ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દાહોદ શહેર તથા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા માટે પોલીસ વિભાગ દ્વારા નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગુનેગારોમાં ખોફનો માહોલ ઉભો કરવા દાહોદ પોલીસ દ્વારા વાહન ચેકિંગ અને પ્રોહિબિશનને લઈ કામગીરી કરવામાં આવી હતી.

દાહોદ DYSPની અધ્યક્ષતામાં એ’ ડિવિઝનબી’ ડિવિઝન તેમજ રૂરલ પોલીસ મથક સહિત મહિલા પોલીસ કર્મીની ટીમો નાઈટ કોમ્બિંગમાં જોડાય હતી. જેમાં કેટલાક અસામાજિક પ્રવૃતિવાળા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ સાથે જ બસ સ્ટેશનઅવાવરું જગ્યાઓ તેમજ સેન્સેટિવ જગ્યાઓ પર પોલીસની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કેદાહોદ પોલીસ દ્વારા નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવતા ગુનેગાર તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.

Read the Next Article

ગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાય..

રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા

New Update
  • રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ઉજવણી કરાય

  • રાજભવન પરિવારના અધિકારીઓ-કર્મચારીઓની ઉપસ્થિતી

  • યોગ દિવસ નિમિત્તે ઉપસ્થિતોએ સમૂહમાં યોગાભ્યાસ કર્યો

  • યોગને જીવનનો નિયમિત ભાગ બનાવો : આચાર્ય દેવવ્રત 

ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો હતો.

યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કેયોગને જીવનનો નિયમિત ભાગ બનાવો. વધુમાં તેમણે કહ્યું કેયોગથી જીવનમાં આરોગ્ય અને સુખ તો આવે જ છેસાથોસાથ આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ પણ પ્રશસ્ત થાય છે.