સાબરકાંઠા: પ્રાંતિજના તાજપુર પાસે કાર પલટી જતા 3 લોકોને ઇજા,સારવાર અર્થે ખસેડાયા

જિલ્લાના પ્રાંતિજના તાજપુર પાસે કાર પલ્ટીખાઇ જતા કારમા સવાર ત્રણ ને ઈજાઓ પોહચતા ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા.

New Update
સાબરકાંઠા: પ્રાંતિજના તાજપુર પાસે કાર પલટી જતા 3 લોકોને ઇજા,સારવાર અર્થે ખસેડાયા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર પાસે કાર પલ્ટીખાઇ જતા કારમા સવાર ત્રણ ને ઈજાઓ પોહચતા ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા.

પ્રાંતિજ તાલુકાના તાજપુર પાટીયા પાસે તાજપુર ગામના દશરથસિંહ કાનસિંહ રાઠોડ કે જેવો પોતાની કાર લઈને તાજપુરથી ચિલોડા તરફ જઈ રહ્યા હતા તે દરમ્યાન અચાનક એક શ્વાન આવી જતા તેને બચાવવા જતા કાર ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર રોડની સાઇડમા આવેલ ડિવાઈડર પર ચઢી જઇને પલ્ટી ગઇ હતી જેમાં કારમાં સવાર 3 લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા 

Read the Next Article

આદિપુરથી અંજાર તરફ જતાં રોડ પર કિશોરી પર દુસ્કર્મ કરવાના બનાવમાં બે આરોપીઓની કરાઇ ધરપકડ

આદિપુર પોલીસના જણાવ્યા મુજબ, તા. ૨૬/૬ના સાંજના ૭:૩૦થી ૭:૪૫ વાગ્યાના અરસામાં અંજાર પંથકમાં રહેતી કિશોરી એક કિશોર સાથે મોપેડ પર શનિદેવ મંદિરથી શિણાય તરફ જતા હતા. 

New Update
aadipur

આદિપુર પોલીસના જણાવ્યા મુજબ, તા. ૨૬/૬ના સાંજના ૭:૩૦થી ૭:૪૫ વાગ્યાના અરસામાં અંજાર પંથકમાં રહેતી કિશોરી એક કિશોર સાથે મોપેડ પર શનિદેવ મંદિરથી શિણાય તરફ જતા હતા.  ત્યારે રસ્તામાં બે અજાણ્યા ઇસમોએ તેને આંતરીને પોલીસ સ્ટેશનમાં લઈ જવાની ધમકી આપી હતી.

બાદ, તેમાંથી એક આરોપી પોલીસ સ્ટેશનમાં લઈ જવાના બહાને કિશોરીને મોપેડમાં બેસાડી અપહરણ કરી, રસ્તામાં કોઇ ટેકરા જેવી જગ્યાએ લઈ ગયો હતો.જ્યાં દુસ્કર્મ આચરવામાં આવ્યુ હતુ ઘટના બાદ પીડિતાએ પરિવારજનોને જાણ કરતાં પરિવારે હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કરતાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવમાં મહેશ ઉર્ફે ડાભલો  મોતીભાઈ કોલી, સંદીપભાઈ ઘનશ્યામગર ગુસાઈ ની ધરપકડ કરવામાં આવી છે.

Latest Stories