રશિયામાં છરીના હુમલામાં 4 ભારતીય વિદ્યાર્થીઓ ઘાયલ, ભારત સરકાર કાર્યવાહીમાં
રશિયાના બાશ્કોર્ટોસ્તાન પ્રજાસત્તાકમાં શનિવારે વિદેશી વિદ્યાર્થીઓ માટેની યુનિવર્સિટીના શયનગૃહમાં છરીના હુમલામાં ચાર ભારતીય વિદ્યાર્થીઓ સહિત 6 લોકો ઘાયલ થયા હતા.
રશિયાના બાશ્કોર્ટોસ્તાન પ્રજાસત્તાકમાં શનિવારે વિદેશી વિદ્યાર્થીઓ માટેની યુનિવર્સિટીના શયનગૃહમાં છરીના હુમલામાં ચાર ભારતીય વિદ્યાર્થીઓ સહિત 6 લોકો ઘાયલ થયા હતા.
સુરત શહેરમાં વાલક પાટીયા ખાતે ચારથી પાંચ જેટલા શ્વાનોએ બાળક ઉપર હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી.ઘર પાસે જ રમી રહેલા બાળક પર શ્વાનો તૂટી પડતા શરીરના જુદા જુદા અંગોમાં બચકા ભર્યા હતા.
ભાવનગરમાં સગાઈ તૂટી જતા યુવકે તેની પૂર્વ મંગેતર પર છરી વડે જીવલેણ હુમલો કરી ફરાર થઇ ગયો હતો.આ હુમલામાં યુવતીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના આમોદ નગરના મુખ્ય બજારમાં આવેલ શોપિંગ સેન્ટરના ચોથા માળે પતંગ ચગાવતા 10 વર્ષીય બાળક નીચે પટકાતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
દરેક વ્યક્તિ ભારતના સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયરના વાપસીની રાહ જોઈ રહ્યો છે, જે ઓસ્ટ્રેલિયા પ્રવાસની ત્રીજી વનડેમાં ઘાયલ થયો હતો. તે ODI ટીમનો ઉપ-કેપ્ટન છે,
ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ ટીમ સાથે ગુવાહાટી જશે. જોકે, બીજી ટેસ્ટમાં તેની ભાગીદારી તેની ફિટનેસ પર નિર્ભર રહેશે, BCCI એ પુષ્ટિ આપી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલની મુલાકાત લીધી અને લાલ કિલ્લા વિસ્ફોટના પીડિતોને મળ્યા. તેમણે તેમને ખાતરી આપી કે આ કાવતરા માટે જવાબદાર લોકોને છોડવામાં આવશે નહીં અને તેમને ન્યાય અપાવવામાં આવશે.