સાબરકાંઠા: પ્રાંતિજ લાલદરવાજા વિસ્તારમાં ગંદકીના કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ
ગંદકીને લઈને રહીશોમાં રોગચાળાની ભીતી જોવા મળી રહી છે તો આ વિસ્તારમા છેલ્લા ત્રણ દિવસથી કોઇ કચરો લેવા પણ ના આવતુ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે..
BY Connect Gujarat Desk5 July 2023 7:34 AM GMT
X
Connect Gujarat Desk5 July 2023 7:34 AM GMT
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ લાલદરવાજા વિસ્તારમાં ગંદકીના કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સાબરકાંઠાના પ્રાંતિજના કેટલાય વિસ્તારોમા ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે જેમા પ્રાંતિજ લાલદરવાજા ખાતે પણ ગંદકીનૉ ઢગ જોવા મળી રહ્યા છે અને ગંદકીને લઈને આજુબાજુમા રહેતા દુકાન માલિકો તથા રહીશો સહિત ત્યાંથી રોજીદુ અવરજવર કરતા લોકોના નાકના ટેડવા પણ ચઢી જાય છે અને ગંદકીને લઈને રહીશોમાં રોગચાળાની ભીતી જોવા મળી રહી છે તો આ વિસ્તારમા છેલ્લા ત્રણ દિવસથી કોઇ કચરો લેવા પણ ના આવતુ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે..
Next Story