સાબરકાંઠા : પ્રાંતિજના મજરામાં જૂથ અથડામણમાં મકાનોમાં તોડફોડ અને વાહનોમાં આગચંપી, 8થી વધુ ઇજાગ્રસ્ત
સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામે ધાર્મિક કાર્યક્રમ બાબતે જૂથ અથડામણ સર્જાઇ હતી, જેમાં મકાનોમાં તોડફોડ અને વાહનોમાં આગચંપીની ઘટનાઓ બની હતી,
સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામે ધાર્મિક કાર્યક્રમ બાબતે જૂથ અથડામણ સર્જાઇ હતી, જેમાં મકાનોમાં તોડફોડ અને વાહનોમાં આગચંપીની ઘટનાઓ બની હતી,
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનનો ઉલ્લેખ કરતા ગ્રામજનોને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું અને સ્વચ્છતાને સંસ્કાર બનાવવાની પણ તેમણે અપીલ કરી
પ્રાંતિજ તાલુકાના વાધપુર નજીક સાબરમતી નદીમાં એક વ્યક્તિ ફસાઈ જતાં ફાયર ટીમ દ્વારા 4 કલાકની જહેમત બાદ રેસક્યું કરી સહીસલામત બહાર કાઢવામાં આવ્યો
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરની ગોકુલપાર્ક સોસાયટીમાં પાલિકા દ્વારા ભર ચોમાસે ગટર લાઇનની કામગીરી કરવામાં આવતા કાદવ-કીચડના સામ્રાજ્ય વચ્ચે સ્થાનિક રહીશો તોબા પોકારી ઉઠ્યા છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં હાર્દ સમાન એપ્રોચ રોડ બિસ્માર બનતા સામાજીક કાર્યકર દ્વારા રોડ બ્લોક કરવામાં આવ્યો હતો.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં મુંબઈથી ઉદેપુર જતી ખાનગી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલી ઘટનામાં એક માઈલ સહિત ત્રણ મુસાફરોના મોત નિપજ્યા હતા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ખાતે છેલ્લા 500 વર્ષથી પણ વધારે પ્રાચીન પરંપરા મુજબ ધરે ધરે જઇ લાંકડા છાણાં ઉઘરાવી હોળીની રાત્રે બે
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના રામપુરા-આમોદરા ખાતે પ્રથમ સાંસદ સમુહ લગ્નોત્સવ યોજાયો હતો.જેમાં 122 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.