ગુજરાત સાબરકાંઠા : પ્રાંતિજના રામપુરા-આમોદરા ખાતે પ્રથમ સાંસદ સમુહ લગ્નોત્સવ યોજાયો,122 નવ દંપતિઓએ પ્રમુતામા પગલા પાડ્યા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના રામપુરા-આમોદરા ખાતે પ્રથમ સાંસદ સમુહ લગ્નોત્સવ યોજાયો હતો.જેમાં 122 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. By Connect Gujarat Desk 02 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : પ્રાંતિજની કાટવાડ ચોકડી પાસે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત, ટેન્કર ચાલકના શરીરના 2 ટુકડા થયા... રાજસ્થાનથી અમદાવાદ તરફ માર્બલ લઈ જતા ટ્રકની પાછળ સિમેન્ટ ભરેલું ટેન્કર ધડાકાભેર અથડાયું હતું. જેના કારણે ટેન્કર ચાલક દિલીપ ઠાકોરના શરીરના 2 ટુકડા થઈ ગયા હતા. By Connect Gujarat Desk 11 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: પ્રાંતિજમાં પતંગ ચગાવતી બાળકીને વીજ કરંટ લાગતા કરુણ મોતને ભેટી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પતંગ ચગાવતી બાળકીને વીજકરંટ લાગતા બાળકી કરુણ મોતને ભેટી હતી.ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાય ગયો હતો. By Connect Gujarat Desk 18 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન સાબરકાંઠા : પ્રાંતિજ સ્થિત બ્રહ્માણી માતાના મંદિરે પલ્લીમાં ઘી ચઢાવવાનો અનેરો મહિમા, શ્રદ્ધાળુઓ જોડાયા ઘીથી તરબોળ પલ્લી પ્રગટાવીને પ્રાંતિજ શહેરના નાની ભાગોળ વિસ્તારમાં ફેરવવામાં આવે છે. પૌરાણીક ઇતિહાસ પ્રમાણે અહી પરંપરાગત રીતે પ્રતિ વર્ષ પલ્લી નિકળે છે. By Connect Gujarat Desk 12 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પ્રાંતિજ ટોલટેક્સ પાસેથી ગેસના બોટલ ભરેલ ટેમ્પાએ મારી પલ્ટી,પુરવઠા વિભાગે ગેસ સિલિન્ડર કર્યા જપ્ત સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ટોલટેક્સ પાસે થી ગેસની બોટલ ભરેલા ટેમ્પાએ અચાનક પલ્ટી મારી ગયો હતો, By Connect Gujarat Desk 21 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે અસુવિધાઓ સામે સામાજિક કાર્યકર દ્વારા થાળી વેલણ વગાડીને તંત્રની ઊંઘ ઉડાડવાનો પ્રયાસ સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે આવેલ એપ્રોચ રોડ છેલ્લા કેટલાક વર્ષોથી ખખડધજ થઈ ગયો છે અને અનેકવાર રસ્તાની રજુઆત બાદ પણ માત્ર થીંગડા મારી ચલાવવામાં આવતું હોય તેવુ હાલ તો સ્પષ્ટ પણે જણાઈ આવે છે By Connect Gujarat Desk 14 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : પ્રાંતિજના મજરા ખાતે વર્ષોથી ચાલી આવતી પરમપરા હોલિકા ઉત્સવ યોજાયો By Connect Gujarat 25 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: પ્રાંતિજના આ ગણેશ મંદિરે વેપારીઓ દ્વારા કરવામાં આવે છે ખાસ આરાધના,જુઓ શું છે કારણ વર્ષમા એક વાર માગશર મહિનામા આવતી ગણપતિ વેપારી ચોથએ વેપારીઓ માટે ધંધા રોજગાર માટે ખૂબજ મહત્વની હોય છે By Connect Gujarat 31 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: પ્રાંતિજ સહિત તાલુકામાં મેરીયામી ગ્રામિણ પરંપરા આજે પણ યથાવત,બાળકો હાથમાં મશાલ લઈ ફરે છે ઘરે ઘરે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામીણ પરંપરા- ભારતીય સંસ્કૃતિ આજે ગામડાઓમાં અંકબંધ છે By Connect Gujarat 13 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn