જસ્ટિસ ડી વાય ચંદ્રચુડનો મુખ્ય ન્યાયાધીશ તરીકેનો છેલ્લો કાર્યકારી દિવસ

CJI ડી વાય ચંદ્રચૂડે પોતાના કાર્યકાળ દરમિયાન રામ મંદિર, સમલૈંગિક લગ્ન, આર્ટિકલ 370ની માંગ પર લાંબી સુનાવણી, ઈલેક્ટોરલ બોન્ડ નાબૂદ કર્યા આ સિવાય તેમણે મહત્વના ચુકાદા આપ્યા હતા.

New Update
Justice DY Chandrachud

જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ નવેમ્બર 2022 થી સેવા આપતા ભારતના 50માં મુખ્ય ન્યાયાધીશ છે.CJI ચંદ્રચૂડ હવે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. મુખ્ય ન્યાયાધીશ તરીકે આજે તેમનો છેલ્લો કાર્યકારી દિવસ છે. 

ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડનો કાર્યકાળ ઐતિહાસિક નિર્ણયો માટે જાણીતો રહેશે.મુખ્ય ન્યાયાધીશ તરીકેતેમણે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો આપેલી બેંચનું નેતૃત્વ કર્યું હતું.જેમાં આર્ટિકલ 370, સમલૈંગિક લગ્ન સહિત ઘણા રસપ્રદ નિર્ણયો લેવામાં આવ્યા છે. 

CJI ડી વાય ચંદ્રચૂડે પોતાના કાર્યકાળ દરમિયાન રામ મંદિરસમલૈંગિક લગ્નઆર્ટિકલ 370ની માંગ પર લાંબી સુનાવણી, ઈલેક્ટોરલ બોન્ડ નાબૂદ કર્યાકાર્યસ્થળ પર જાતીય સતામણીધર્મ બદલવો એ ગોપનીયતાનો અધિકાર છેસબરીમાલા મંદિરમાં મહિલાઓનો પ્રવેશકોલેજિયમ સહિતના મહત્વના ચુકાદા તેમને આપ્યા હતા. 

Latest Stories