ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ ગધેડા છે? યુપી અને બિહાર છે ટોપ-૫ માં
ગધેડા સામાન્ય રીતે મૂર્ખ પ્રાણીઓ માનવામાં આવે છે, પરંતુ આવું બિલકુલ નથી. ગધેડા આપણી આસપાસ જોવા મળતા ઘણા પ્રાણીઓ કરતાં વધુ બુદ્ધિશાળી છે.
ગધેડા સામાન્ય રીતે મૂર્ખ પ્રાણીઓ માનવામાં આવે છે, પરંતુ આવું બિલકુલ નથી. ગધેડા આપણી આસપાસ જોવા મળતા ઘણા પ્રાણીઓ કરતાં વધુ બુદ્ધિશાળી છે.
દિલ્હીના ગ્રાહક ફોરમે એક મહિલાને ગંદી અને ડાઘવાળી સીટ પૂરી પાડવા બદલ ઉડ્ડયન કંપની ઇન્ડિગોને સેવામાં ખામીનો દોષી ઠેરવ્યો હતો.
નાગપુરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પોતાના સંબોધનમાં કહ્યું કે સૌથી મોટી દેશભક્તિ એ હોઈ શકે છે કે આપણે આપણી આયાત ઘટાડીએ અને નિકાસ વધારીએ.
જમ્મુ અને કાશ્મીરના કુલગામના અખાલ જંગલમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી નવમા દિવસે પણ ચાલુ છે. રાતોરાત થયેલા ગોળીબારમાં ઘાયલ થયેલા બે સૈનિકો શહીદ થયા છે.
પંચમહાલ હાલોલના ગોધરા રોડ પર આવેલી નાકોડા દર્શન સોસાયટીમાં રહેતા જમાતરાય શાહ નામના આધેડે અગમ્ય કારણોસર હાલોલના મુખ્ય તળાવમાં જંપલાવી આત્મહત્યા
ઉત્તર ભારતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને પહાડી રહ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે.
આ સમયે એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે, સુરક્ષા દળોએ આતંકવાદીઓને ચારે બાજુથી ઘેરી લીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા આતંકવાદીઓ આ વિસ્તારમાં છુપાયેલા હોઈ શકે છે