કૈલાશ માનસરોવર યાત્રા રૂટ પર દુર્ઘટના, ભારે ભૂસ્ખલન થતા યાત્રાળુઓ ફસાયા
ઘટના પછી તરત જ ITBP (Indo-Tibetan Border Police)એ બચાવ અભિયાન શરૂ કર્યું. તેમણે ઓછામાં ઓછા 413 લોકોને બચાવ્યા છે. આ પૂર તાંગલિંગ વિસ્તાર પાસે આવ્યું હતું
ઘટના પછી તરત જ ITBP (Indo-Tibetan Border Police)એ બચાવ અભિયાન શરૂ કર્યું. તેમણે ઓછામાં ઓછા 413 લોકોને બચાવ્યા છે. આ પૂર તાંગલિંગ વિસ્તાર પાસે આવ્યું હતું
મંગળવારે ઉત્તરકાશી જિલ્લાના ધારાલી ગામના ખીરગંગામાં અચાનક વાદળ ફાટ્યું. ત્યારબાદ આવેલા પૂરે ભયંકર વિનાશ મચાવ્યો છે. ઉત્તરકાશીમાં ભૂસ્ખલન બાદ 11 સૈનિકો પણ ગુમ છે.
ભારતના તમામ એરપોર્ટ પર સુરક્ષાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્રિય ગુપ્ત એજન્સીઓએ આતંકવાદી હુમલાને લઈને એલર્ટ જાહેર કર્યું છે.
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં 2025ના ચોમાસાની સૌથી મોટી વાદળ ફાટવાની ઘટના સામે આવી છે, જેમાં ઘણા લોકો ગુમ થયાના અહેવાલ છે. પર્વતો પર આફત તરીકે સતત વરસાદ પડી રહ્યો છે.
ગૃહમંત્રી પદે 2,258 દિવસ રહીને અમિત શાહ સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા છે, અને તેમણે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો પાછલો રેકોર્ડ તોડ્યો છે.
સત્યપાલ મલિક લાંબા સમયથી બીમારીથી પીડિત હતા. લાંબા સમયથી તેઓ કિડનીની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તબિયત વધુ બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
દેશભરમાં ચોમાસાનો વરસાદ ચાલુ છે. ઓગસ્ટ મહિનાના વરસાદે ઘણા રાજ્યોમાં હાહાકાર મચાવ્યો છે. ભારતીય હવામાન વિભાગએ પણ આજે ઘણા રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્ય ઝડપી બનાવવા, પીડિતોને સલામત સ્થળોએ પહોંચાડવા માટેના નિર્દેશો બાદ, અતિસંવેદનશીલ અને સંવેદનશીલ