લદ્દાખ: ગલવાનના ચારબાગ વિસ્તારમાં મોટો અકસ્માત, સેનાના વાહન પર પથ્થર પડ્યો, 2 અધિકારીઓ શહીદ
સેનાના વાહન પર એક પથ્થર પડ્યો. તેનાથી વાહનને નુકસાન થયું. વાહનમાં બે અધિકારીઓ શહીદ થયા અને ત્રણ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા. ઘાયલોને એરલિફ્ટ કરવામાં આવ્યા
સેનાના વાહન પર એક પથ્થર પડ્યો. તેનાથી વાહનને નુકસાન થયું. વાહનમાં બે અધિકારીઓ શહીદ થયા અને ત્રણ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા. ઘાયલોને એરલિફ્ટ કરવામાં આવ્યા
મહારાષ્ટ્રના અમરાવતીની છોકરીને 20 દિવસ પહેલા હોસ્પિટલમાં લાવવામાં આવી હતી અને તે છેલ્લા પાંચ-છ મહિનાથી ઉલટી, ભૂખ ન લાગવી અને વજન ઘટવાની ફરિયાદ કરી રહી
વિલીનીકરણ થઇ ગયા બાદ આ સર્વિસનો કાયમ ઉપયોગ કરનારા લોકોના ખિસ્સા પર અસર થઇ શકે છે. રજિસ્ટર્ડ સેવા પહેલા વિશ્વસનીય અને સસ્તી હતી,1 સપ્ટેમ્બર પછી લોકોને સ્પીડ પોસ્ટ માટે વધુ રૂપિયા ચુકવવા પડશે.
જમ્મુ કાશ્મીરમાં પડી રહેલા ભારે વરસાદના પગલે આજે અમરનાથ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. જેમાં પહલગામ અને બાલતાલ શિબિરમાંથી જ યાત્રાને સ્થગિત કરાઈ છે.
બસ બિહારથી કાવડ યાત્રીઓને લઇને બાબ વૈદ્યનાથ તરફ જઈ રહી હતી. ટ્રક સાથે અથડાતા બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને અકસ્માતમાં 18 લોકોના મોતના અહેવાલ છે
કેન્દ્ર અને પીએમ મોદીની ટીકા કરતા ખડગેએ સરકારને પૂછ્યું કે પાકિસ્તાન સાથે કઈ શરતો પર યુદ્ધવિરામ કરવામાં આવ્યો? અચાનક યુદ્ધવિરામની જાહેરાત કેમ કરવામાં આવી?
અખિલેશ યાદવે કહ્યું સમાજવાદીએ હંમેશા દેશની સરકારોને ચેતવણી આપી છે કે કયો દેશ વાસ્તવિક પડકાર છે. આજે, સરહદોની સાથે, દેશના વ્યવસાયને પણ પડકારવામાં આવી રહ્યો છે