કારગિલ વિજય દિવસે વીર જવાનોના સાહસ અને વીરતાની કહાનીને ગૌરવથી યાદ કરતા દેશવાસીઓ
આજથી 26 વર્ષ પહેલા 1999માં ભારતીય સેનાના જવાનો સામે કારગિલમાં પાકિસ્તાનનો પરાજય થયો હતો. જેથી આજના દિવસને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આજથી 26 વર્ષ પહેલા 1999માં ભારતીય સેનાના જવાનો સામે કારગિલમાં પાકિસ્તાનનો પરાજય થયો હતો. જેથી આજના દિવસને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આંધ્રપ્રદેશના પરિવહન મંત્રી મંડીપલ્લી રામપ્રસાદ રેડ્ડીએ ગુરુવારે (24 જુલાઈ, 2025) જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશ સરકારે 15 ઓગસ્ટ 2025 થી રાજ્યભરમાં મહિલાઓ માટે
IRCTC દ્વારા હાલમાં જ 2.5 કરોડ એકાઉન્ટને ડિલીટ કરવામાં આવ્યા છે. આ એકાઉન્ટ ડિલીટ કરવા માટેનું કારણ સામાન્ય લોકોને ટિકિટ બુક કરવામાં સુવિધા રહે એ છે.
કેન્દ્રીય કાર્મિક રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ ઘરડા માતા-પિતાની દેખરેખ સહિત વ્યક્તિગત કારણોસર 30 દિવસ સુધીની રજા લઇ શકે છે.
ઉદયપુરના બેડલામાં પેસિફિક ડેન્ટલ કોલેજમાં બીડીએસ ફાઇનલ યરની વિદ્યાર્થીની શ્વેતા સિંહે ગુરુવારે મોડી રાત્રે (24 જુલાઈ) તેના હોસ્ટેલ રૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી.
મેઘાલયમાં HIV/AIDSના કેસ દેશમાં છઠ્ઠા સ્થાને છે. આ રોગનું જોખમ પૂર્વોત્તર રાજ્યોમાં સૌથી વધુ છે. આરોગ્ય મંત્રીએ કહ્યું, 'જો ગોવામાં ટેસ્ટ ફરજિયાત બનાવી શકાય છે
હોટલો અને ઢાબાઓ પરથી ગુજરાતી ભાષાના સાઇનબોર્ડ હટાવ્યાના અહેવાલો છે. મનસેએ માંગ કરી છે કે મહારાષ્ટ્રના તમામ સાઇનબોર્ડ મરાઠી ભાષામાં લગાવવામાં આવે.