શુભાંશુ શુક્લાની વતન વાપસી, જાણો અવકાશયાન ક્યારે અનડોક થશે; પૃથ્વી પર ક્યાં ઉતરશે
પૃથ્વી પર પાછા ફરતી વખતે, અવકાશયાન લગભગ 1,600 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો સામનો કરશે. પેરાશૂટ બે તબક્કામાં કામ કરશે.અવકાશયાન કેલિફોર્નિયાના દરિયાકાંઠે ઉતરવાની અપેક્ષા છે
પૃથ્વી પર પાછા ફરતી વખતે, અવકાશયાન લગભગ 1,600 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો સામનો કરશે. પેરાશૂટ બે તબક્કામાં કામ કરશે.અવકાશયાન કેલિફોર્નિયાના દરિયાકાંઠે ઉતરવાની અપેક્ષા છે
કેરળમાં નિપાહ વાઈરસ (Nipah Virus) ફરી હાહાકાર મચાવી રહ્યો છે. હાલમાં જ મલપ્પુરમ જિલ્લામાં આ વાઈરસથી એક 18 વર્ષીય યુવાનનું મોત થયું હતું. તેમજ 46 નવા કેસ સામે આવ્યા છે.
બાલ ગાયત્રી મંદિરની જમીન (ઠાસરા નંબર 169) પર ગેરકાયદેસર રીતે મસ્જિદ બનાવવામાં આવી છે. હિન્દુ સંગઠનોએ આ મુદ્દે વહીવટ સામે મોરચો ખોલ્યો છે..
આંધ્રપ્રદેશના અન્નમય્યા જિલ્લામાં રવિવારે રાત્રે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. કેરીઓ ભરેલી એક ટ્રક અચાનક પલટી ખાઈ જતાં નવ મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતાં, જ્યારે અન્ય 10 ઘાયલ થયા હતા.
ચાણક્યપુરીમાં સ્થિત એક નૌકાદળ સ્કૂલ અને દ્વારકામાં સ્થિત એક CRPF સ્કૂલને બોમ્બની ધમકી મળી છે. આ ઉપરાંત, બીજી શાળાને પણ ધમકીભર્યો મેઇલ મળ્યો હતો.
17 વર્ષના છોકરાનો તેની માતા સાથે ભીંડી કે શાકભાજી બનાવવા બાબતે ઝઘડો થયો હતો. ઝઘડાની રાત્રે લગભગ 11 વાગ્યે છોકરો કોઈને કહ્યા વિના ઘરેથી નીકળી ગયો હતો
હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુર ભૂસ્ખલન અને વરસાદથી પ્રભાવિત વિસ્તારનું નિરીક્ષણ કરવા અને રાહત સામગ્રીનું વિતરણ કરવા મંડી ગયા હતા. ત્યારે અચાનક ભૂસ્ખલન થયું