AIR INDIA ના બે પ્લેનમાં ખામી સર્જાતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા
ત્રિવેન્દ્રમ એરપોર્ટ પર લેન્ડ કરતા પહેલા એર ઇન્ડિયાના વિમાનને ઉડાવી રહેલા પાયલોટે પક્ષી અથડાયાની જાણ કરી હતી
ત્રિવેન્દ્રમ એરપોર્ટ પર લેન્ડ કરતા પહેલા એર ઇન્ડિયાના વિમાનને ઉડાવી રહેલા પાયલોટે પક્ષી અથડાયાની જાણ કરી હતી
દરમિયાન, ચારધામ પોલીસ કંટ્રોલ રૂમે યાત્રાળુઓને ધીરજ રાખવા અપીલ કરી છે, અને કટોકટી સંપર્ક માટે હેલ્પલાઇન નંબર 0135-2714484 અને મોબાઇલ નંબર 9897846203 જારી કર્યો છે.
31-માર્ચ, 2026 સુધીમાં દેશમાંથી નક્સલીઓનો સંપૂર્ણ સફાયો કરવાનું છે, અને કેન્દ્ર અને રાજ્ય સરકારો આ દિશામાં ઝડપથી સાથે મળીને કામ કરી રહી છે:અમિત શાહ
તમિલનાડુના હોસુરમાં એક ફ્લાયઓવરનો સ્લેબ તેની જગ્યાએથી ખસી ગયો હતો. જેના કારણે રસ્તા પર લગભગ ત્રણ કિમી સુધી ટ્રાફિક જામ થયો હતો.
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલી જંગ વચ્ચે હવે અમેરિકાએ પણ એન્ટ્રી મારી છે અને મધ્ય પૂર્વમાં એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યું છે. આ કારણે, લંડન જતી ફ્લાઇટ આજે ચેન્નઈ એરપોર્ટ પર ઈમરજન્સી પરત થઈ હતી.
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેના સિંધુ જળ કરારોને અટકાવી દીધા હતા. જેને પગલે પાકિસ્તાનમાં હાલ પાણીની ભારે અછત જોવા મળી રહી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ આવતીકાલ, રવિવાર (22 જૂન) માટે દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જારી કરી છે. ગુજરાત સહિત 13 રાજ્યો
રેલવેએ તેના નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવાનો નિર્ણય લીધો છે. રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે Non Gazetted નિવૃત્ત