નર્મદા : રાજપીપળામાં હરસિદ્ધિ માતાના મંદિરે નવરાત્રી નિમિત્તે ભરાતા ભાતીગળ લોકમેળાની તૈયારીને અંતિમ ઓપ
રાજપીપળા શહેરમાં 450 વર્ષથી પણ વધુ પૌરાણિક માઁ હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે, જ્યાં નવરાત્રી નિમિત્તે વર્ષોથી ભાતીગળ મેળો ભરાય છે
રાજપીપળા શહેરમાં 450 વર્ષથી પણ વધુ પૌરાણિક માઁ હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે, જ્યાં નવરાત્રી નિમિત્તે વર્ષોથી ભાતીગળ મેળો ભરાય છે
વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત અને બજરંગ દળ દ્વારા આયોજિત શૌર્ય જાગરણ યાત્રાનું આજ રોજ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે વિરાટ ધર્મસભા યોજી સમાપન કરવામાં આવ્યું
એલોન મસ્કે ગયા વર્ષે ઓક્ટોબરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) ની કમાન સંભાળી હતી,