🔴 Breaking
ભરૂચ: હાંસોટ પંથકમાંથી પસાર થતી કીમ નદી ઉફાન પર, મુખ્ય માર્ગો બેટમાં ફેરવાયાખેડા : માતર નજીક ભારે વરસાદ વચ્ચે કાર ગરનાળામાં ખાબકતા 4 લોકોના કરૂણ મોત, 2 ઇજાગ્રસ્તો સારવાર હેઠળ…ભરૂચ : વાગરા-ચાંચવેલ પુલ પરથી ભારદારી ટ્રક ખાડીમાં ખાબક્યો, રેસક્યું વેળા એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર…કેબલની ઝંઝટ ખતમ! Xiaomi એ લોન્ચ કરી 20,000mAh ની શાનદાર પાવર બેંકભરૂચ : વાગરાના અરગામા-વિલાયત રોડ પર કારની ટક્કરે નીલગાયનું ઘટના સ્થળે મોત…સુરત : દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી ખેતીનો પાક ધોવાયો, કપાસ અને તુવેરમાં ભારે નુકસાનની ભીતિભરૂચ : વાગરાના સારણ ગામ નજીક ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો, સદનસીબે કોઈ જાનહાનિ નહીં…અંકલેશ્વર : વકીલ પર હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી મામલે 3 વર્ષ બાદ કોર્ટે આપ્યો ફરિયાદ નોંધવાનો હુકમભરૂચ: હાંસોટ પંથકમાંથી પસાર થતી કીમ નદી ઉફાન પર, મુખ્ય માર્ગો બેટમાં ફેરવાયાખેડા : માતર નજીક ભારે વરસાદ વચ્ચે કાર ગરનાળામાં ખાબકતા 4 લોકોના કરૂણ મોત, 2 ઇજાગ્રસ્તો સારવાર હેઠળ…ભરૂચ : વાગરા-ચાંચવેલ પુલ પરથી ભારદારી ટ્રક ખાડીમાં ખાબક્યો, રેસક્યું વેળા એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર…કેબલની ઝંઝટ ખતમ! Xiaomi એ લોન્ચ કરી 20,000mAh ની શાનદાર પાવર બેંકભરૂચ : વાગરાના અરગામા-વિલાયત રોડ પર કારની ટક્કરે નીલગાયનું ઘટના સ્થળે મોત…સુરત : દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી ખેતીનો પાક ધોવાયો, કપાસ અને તુવેરમાં ભારે નુકસાનની ભીતિભરૂચ : વાગરાના સારણ ગામ નજીક ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો, સદનસીબે કોઈ જાનહાનિ નહીં…અંકલેશ્વર : વકીલ પર હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી મામલે 3 વર્ષ બાદ કોર્ટે આપ્યો ફરિયાદ નોંધવાનો હુકમ
Featured

પાટણ : રાધનપુરના જેતલપુરા શ્રી રામ સેવા સમિતિ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરાયો…

અંબાજી જતાં ભક્તોનો ધસારો વધતાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જેતરપુરા ગામ ખાતે શ્રી રામ સેવા સમિતિ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો.

પાટણ : રાધનપુરના જેતલપુરા શ્રી રામ સેવા સમિતિ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરાયો…

ભાદરવી પૂનમના મેળામાં અંબાજી જતાં ભક્તોનો ધસારો વધતાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જેતરપુરા ગામ ખાતે શ્રી રામ સેવા સમિતિ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો.

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નેશનલ હાઇવે નંબર 27 ઉપર આવેલ પાલનપુર રોડ ઉપર જેતલપુરા ગામના બસ સ્ટેન્ડ પાસે જેતલપુરા શ્રી રામ સેવા સમિતિ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો. છેલ્લા 25 વર્ષથી અંબાજી જતા પદયાત્રીઓ માટે આ સેવા કેમ્પ શરૂ કરવામાં આવે છે ગામ લોકોના સંયોગથી આ પ્રસંગે રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અંબારામભાઈ બાબુજી ઠાકોર દ્વારા અને ગામના સરપંચ તેમજ યુવાનો દ્વારા પદયાત્રીકો માટે રહેવા જમવા, ચા-પાણી નાસ્તો, આરોગ્યની સુવિધા, માલિશની સુવિધા જેવી અનેક પ્રકારની સેવા કરવામાં આવે છે. જેનો લાભ લેતા પદયાત્રીકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. 

Featured

પાટણ : રાધનપુરના જેતલપુરા શ્રી રામ સેવા સમિતિ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરાયો…

અંબાજી જતાં ભક્તોનો ધસારો વધતાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જેતરપુરા ગામ ખાતે શ્રી રામ સેવા સમિતિ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો.

પાટણ : રાધનપુરના જેતલપુરા શ્રી રામ સેવા સમિતિ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરાયો…

ભાદરવી પૂનમના મેળામાં અંબાજી જતાં ભક્તોનો ધસારો વધતાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જેતરપુરા ગામ ખાતે શ્રી રામ સેવા સમિતિ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો.

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નેશનલ હાઇવે નંબર 27 ઉપર આવેલ પાલનપુર રોડ ઉપર જેતલપુરા ગામના બસ સ્ટેન્ડ પાસે જેતલપુરા શ્રી રામ સેવા સમિતિ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો. છેલ્લા 25 વર્ષથી અંબાજી જતા પદયાત્રીઓ માટે આ સેવા કેમ્પ શરૂ કરવામાં આવે છે ગામ લોકોના સંયોગથી આ પ્રસંગે રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અંબારામભાઈ બાબુજી ઠાકોર દ્વારા અને ગામના સરપંચ તેમજ યુવાનો દ્વારા પદયાત્રીકો માટે રહેવા જમવા, ચા-પાણી નાસ્તો, આરોગ્યની સુવિધા, માલિશની સુવિધા જેવી અનેક પ્રકારની સેવા કરવામાં આવે છે. જેનો લાભ લેતા પદયાત્રીકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.