દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ ને પણ કરાયો તિરંગાનો શૃંગાર

New Update
દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ ને પણ કરાયો તિરંગાનો શૃંગાર

આજે દેશભરમાં 73માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આજરોજ દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ ને પણ તિરંગા નો શૃંગાર કરવામાં આવ્યો હતો.

તો સાથે જ રક્ષાબંધનનો તહેવાર હોઈ જેના લીધે ઓમ લખેલી રાખડી પણ પહેરાવવામાં આવી હતી. ત્યારે દેશ ભક્તિના રંગમાં રંગાયેલા સોમનાથ મહાદેવ ને જોઈ સૌ કોઈ અભિભૂત થયા હતા.

Latest Stories