વડોદરા : નારેશ્વર નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ સફાળા જાગેલા તંત્ર દ્વારા ડમ્પરો પર તવાઈ…
કરજણ તાલુકાના પાલેજ-નારેશ્વર માર્ગ પર રેતી વહન કરતા વાહનો સામે તંત્ર દ્વારા સવારથી જ તવાઈ બોલાવાય હતી
કરજણ તાલુકાના પાલેજ-નારેશ્વર માર્ગ પર રેતી વહન કરતા વાહનો સામે તંત્ર દ્વારા સવારથી જ તવાઈ બોલાવાય હતી
તલોદના જોરાજીના મુવાડાના ત્રણ યુવાનોને અકસ્માત નડયો જેમા અકસ્માતમા બેના ધટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજયુ
બ્રિજ પર 2 ટ્રક સામસામે અથડાતાં બન્ને ટ્રકના ફૂરચેફુરચા ઉડી ગયા હતા. ટ્રક અથડાતાં એક ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં…
ગફલતભરી રીતે હંકારીને આવેલી કારે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક્ટિવા સવાર શિક્ષિકાનું ઉછળીને રોડ પર…
પલસાણા નજીક ટેન્કરના ચાલકે એક કારને 500 મીટર ઢસડી હોવાનો વીડિઓ વાયરલ થયો હતો. તો બીજી તરફ, માંગરોળના…
અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ્યારે એક મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું
સાયરસ મિસ્ત્રીનું 4 સપ્ટેમ્બર 2022ના રોજ માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું.
નર્મદા જીલ્લાના રામાનંદ આશ્રમના સાધુ-સંતોની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં 3 સાધુના મોત નિપજ્યાં છે
માર્ગ અકસ્માતોની બાબતમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. દેશમાં દર વર્ષે પાંચ લાખ અકસ્માત થાય છે.
ભરૂચની નર્મદા ચોકડી નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારમાં…