અમદાવાદ : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે રૂ. 1700 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહુર્ત-લોકાર્પણ કરાયા
ત્રાગડ ગામમાં જન ભાગીદારીથી નવનિર્મિત તળાવ તેમજ લલીતા ગોવિંદ ઉદ્યાનનું લોકાર્પણ કર્યું હતુ.
ત્રાગડ ગામમાં જન ભાગીદારીથી નવનિર્મિત તળાવ તેમજ લલીતા ગોવિંદ ઉદ્યાનનું લોકાર્પણ કર્યું હતુ.
વડોદરા શહેર વર્ષોથી મધ્ય ગુજરાતના રાજકારણનું કેન્દ્રબિંદુ રહ્યું છે. અહીં મધ્ય ગુજરાતની રાજકીય બેઠકો થતી હોય છે.
અમિત શાહે ઓવરબ્રિજનું લોકાપર્ણ કર્યું તેમજ અમદાવાદીઓને 363 કરોડના વિકાસ કામોની ભેટ આપી છે.