અમદાવાદ: યુવકનો આપઘાત, મોત માટે કંપનીના સુપરવાઈઝર અને મેનેજરને જવાબદાર ઠેરવ્યા
અમદાવાદમાં રખિયાલ વિસ્તારમાં રહેતા ડેનીશ ક્રિશ્ચિયન ઓઢવ ખાતે આવેલી એક કંપનીમાં પેકિંગ ડિપાર્ટમેન્ટમાં 12 વર્ષથી નોકરી કરતા હતા..
અમદાવાદમાં રખિયાલ વિસ્તારમાં રહેતા ડેનીશ ક્રિશ્ચિયન ઓઢવ ખાતે આવેલી એક કંપનીમાં પેકિંગ ડિપાર્ટમેન્ટમાં 12 વર્ષથી નોકરી કરતા હતા..
ચુનાવાડી ગામના જંગલ વિસ્તારમાં ઝાડ સાથે દોરી બાંધીને યુવક અને યુવતીએ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી
લગ્નના 10 દિવસમાં જ દુલ્હન ફરાર થઈ જતા યુવકે આપઘાત કરી લીધો હતો.
20 વર્ષીય પરિણિત મહિલાએ પોતાના મકાનના રૂમમાં ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે
કુખ્યાત વ્યાજખોર અને તેના સાગરીતોના ત્રાસના કારણે જ યુવાને આપઘાત કરી લીધો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું
સુરત પતિએ પત્નીની હત્યા કર્યા બાદ આપઘાત કર્યાની ચર્ચા પીએમ અને ફોરેન્સિક રીપોર્ટ બાદ મોતનું કારણ આવશે સામે
યુવતીએ તેની ડાયરીમાં લખ્યું હતું બે યુવાનોએ તેનું રીકશામાં અપહરણ કર્યું હતું અને બાદમાં નિર્જન સ્થળે લઇ જઇ…