કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત બાદ 32 ખેડૂત સંગઠનોની બેઠક, ભાવિ રણનીતિ થશે તૈયાર
પીએમ મોદીએ એક વર્ષથી વધુ સમયથી કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને આંદોલન સમાપ્ત કરવા અપીલ કરી હતી
પીએમ મોદીએ એક વર્ષથી વધુ સમયથી કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને આંદોલન સમાપ્ત કરવા અપીલ કરી હતી