ભરૂચ: ગુમાનદેવ તીર્થની પદયાત્રાએ જતા ભક્તોને વાલિયાના યુવાનો દ્વારા ચા-નાસ્તાની સેવા પૂરી પાડવામાં આવી
ભરૂચના વાલિયા ગામની બિરસા મુંડા ચોકડી પાસે ગામના યુવાનો દ્વારા ગુમાનદેવ ધામ ખાતે પદયાત્રા જતા હનુમાન ભક્તોને સેવા…
ભરૂચના વાલિયા ગામની બિરસા મુંડા ચોકડી પાસે ગામના યુવાનો દ્વારા ગુમાનદેવ ધામ ખાતે પદયાત્રા જતા હનુમાન ભક્તોને સેવા…
બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરથી મધ્યપ્રદેશના મઉ સુધી યોજાયેલ પદયાત્રા પરત અંકલેશ્વર આવી…
ગેરકાયદેસર રેતી ખનન, બિસ્માર માર્ગો અને ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારીની માંગ સાથે રાજપારડીથી ઝઘડિયા સુધી 13 કિલોમીટરની પદયાત્રા કરવામાં…
વીસ સભ્યોની ટીમએ 11 દેશોમાં 4.46 લાખ કિલોમીટરનું અંતર કવર કર્યું છે.તેઓએ આ પગપાળા પ્રવાસ દરમિયાન 14 કરોડ 50 લાખ રોપા રોપ્યા છે ભરૂચ |…
પરિવાર 6 દિવસમાં 200 કી.મી.જેટલું અંતર પગપાળા કાપી ફાગવેલ પહોંચશે અને ભાથીજી મહારાજના દર્શન કરશે. પરિવાર એક દિવસમાં…
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 23 વર્ષ પૂર્ણ થવાના અવસરે સુશાસનના 23 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે…
“વિકસિત ભારત વિકસિત ગુજરાત” “નારી શક્તિ વંદના”નો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.
પદયાત્રીઓએ ઝઘડીયા સ્થિત ગુમાનદેવ હનુમાન મંદિરે પૂજન-અર્ચન, આરતી સહિત ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી
કોંગ્રેસના કાર્યકરો દ્વારા પદયાત્રા યોજી સરકારને મોંઘવારી ઉપર કાબુ મેળવવા માંગ કરી હતી.