અંકલેશ્વર: સામોર ગામ નજીક આવેલ મહાકાળી માતાજીના મંદિરના 14માં પાટોત્સવની ઉજવણી
અંકલેશ્વરના છાપરા અને સામોર ગામની વચ્ચે આવેલ મહાકાળી માતાજીના મંદિરના 14માં પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં…
અંકલેશ્વરના છાપરા અને સામોર ગામની વચ્ચે આવેલ મહાકાળી માતાજીના મંદિરના 14માં પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં…
ભરૂચના જૂના તવરા ગામે પાંચ દેવી મંદિરનો 13માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી,આ અવસરે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન…
શ્રી ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે 13મો પાટોત્સવ અને નર્મદા માતાજી મંદિરના 8માં પાટોત્સવ નિમિત્તે મહાઆરતી અને ભંડારાનું આયોજન…
મોતાલી ગામ ખાતે શ્રી ભાથીજી મહારાજ અને બળીયાદેવ મહારાજનું મંદિર આવેલું છે. આ મંદિરનો પાટોત્સવ યોજાયો જેમાં મોટી…
ભક્તિ સભર માહોલ વચ્ચે લક્ષ્મી યાગનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.પાટોત્સવ નિમિત્તે મંદિરને ભવ્ય રીતે શણગારી પૂજા-અર્ચનાના કાર્યક્રમો…
અંકલેશ્વરના ભડકોદ્રા ગામ ખાતે કષ્ટભંજન હનુમાનજી મંદિર આવેલું છે આ મંદિરમાં સાળંગપુરવાળા કષ્ટભંજન દાદાની આબેહૂબ પ્રતિમાનું સ્થાપન કરાયું…
શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ સંકુલનો 29માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા…
મંદિરે ધાર્મિક કાર્યક્રમમો સહિત માતાજીનો હવન કરવામાં આવ્યો હતો જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જગતજનની માં જગદંબાની આરાધના કરવામાં…
શ્રી સિકોતર માતાજીને કુળદેવી તરીકે પૂજતા માઈભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે પધારી ધન્યતાનો અનુભવ કર્યો
માલઢોરોનું માતાજી રક્ષણ કરતા હતા. ત્યારબાદ પરંપરાગત રીતે આહીર સમાજ દ્વારા બીલીયાઇ માતાના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું