સાબરકાંઠા : ગાંધીનગરમાં માજી સૈનિકોના ધરણાં દરમ્યાન મૃત્યુ પામેલા કાનજી મોથલિયાની વતનમાં અંતિમ યાત્રા નીકળી..
નિવૃત્ત આર્મી જવાનો દ્વારા છેલ્લા કેટલાક સમયથી વિવિધ માગણીઓ ન સંતોષાતા ગાંધીનગર ખાતે વહીવટી તંત્ર વિરુદ્ધ ધરણા યોજ્યાં…
નિવૃત્ત આર્મી જવાનો દ્વારા છેલ્લા કેટલાક સમયથી વિવિધ માગણીઓ ન સંતોષાતા ગાંધીનગર ખાતે વહીવટી તંત્ર વિરુદ્ધ ધરણા યોજ્યાં…
પોતાના હક્ક માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું. દેશ અને ગુજરાતની અસ્મિતા ખોરવાય એવી કોઈ કાર્યવાહી કરવા માજી સૈનિકો…
આગામી દિવસોમાં માજી સૈનિકોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો હડતાળ સહિતના ધરણાં કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.