ભરૂચ: મેઘરાજાના મેળા માટે સીટી સર્વે વિભાગ દ્વારા સ્ટોલની ફાળવણી માટે હરાજી યોજાય, સાતમથી દશમ સુધી યોજાશે મેળો
ભરૂચમાં યોજાતા મેઘરાજાના ભાતીગળ મેળામાં સ્ટોલની ફાળવણી માટે આજરોજ સીટી સર્વે વિભાગ દ્વારા નગરપાલિકા કચેરીના સભાખંડ ખાતે હરાજીનું…
ભરૂચમાં યોજાતા મેઘરાજાના ભાતીગળ મેળામાં સ્ટોલની ફાળવણી માટે આજરોજ સીટી સર્વે વિભાગ દ્વારા નગરપાલિકા કચેરીના સભાખંડ ખાતે હરાજીનું…
ભરૂચમાં ભોઇ અને ખારવા સમાજની છડીઓના મિલનની સાથે મેઘરાજાની વિસર્જન યાત્રા નીકળી હતી. મેઘરાજાની સવારીના વધામણા લેવા માટે…
ભરૂચમાં 250 વર્ષ કરતા વધુ વર્ષોથી ઉજવાતા અને ભરુચની સાંકૃતિક ઓળખ સમા છડી મેઘરાજાના ધાર્મિક લોક મેળામાં ગોકુળ…
છડી ઝુલાવતા સમયે અકસ્માત સર્જાયો હતો,અને જર્જરિત ઇમારતની છત ધરાશાયી થતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા,સર્જાયેલા અકસ્માતને પગલે દોડધામ મચી…
છડી નોમના રોજ પરંપરાગત રીતે છડી યાત્રા કાઢવામાં આવી હતી. છડી એ દેવીનું પ્રતિક છે, અને ઐતિહાસિક દંત કથા…
વર્ષોથી ભરાતા મેળાનું સૌથી વધુ મહત્વ ભોઈ સમાજમાં રહેલુ છે. જેમાં નોમના દિવસે છડીનોમ વધુ અગત્યતા ધરાવે છે.
આજે દશમના દિવસે મેઘરાજાને વિદાય આપવામાં આવી હતી. વર્ષોથી દિવાસાના દિવસે ભોઇવાડમાં મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે.