ભાવનગર : પાલીતાણા શહેર અને તાલુકામાં મેઘરાજાનો તોફાની મિજાજ,12 ઈંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા
પાલીતાણામાં ચોમાસાની શરૂઆતથી જ મેઘરાજાએ આક્રમક મિજાજ બતાવ્યો છે.રવિવારની સાંજથી સોમવારની સવાર સુધીમાં 12 ઇંચ વરસાદ પડતાં જનજીવન…
પાલીતાણામાં ચોમાસાની શરૂઆતથી જ મેઘરાજાએ આક્રમક મિજાજ બતાવ્યો છે.રવિવારની સાંજથી સોમવારની સવાર સુધીમાં 12 ઇંચ વરસાદ પડતાં જનજીવન…
હવામાન વિભાગનું અનુમાન છે કે 12થી 18 જૂન સુધી પશ્ચિમી પવનો મજબૂત થતા ચોમાસુ ગુજરાત તરફ તેજીથી આગળ…
છડી ઝુલાવતા સમયે અકસ્માત સર્જાયો હતો,અને જર્જરિત ઇમારતની છત ધરાશાયી થતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા,સર્જાયેલા અકસ્માતને પગલે દોડધામ મચી…
છડી નોમના રોજ પરંપરાગત રીતે છડી યાત્રા કાઢવામાં આવી હતી. છડી એ દેવીનું પ્રતિક છે, અને ઐતિહાસિક દંત કથા…
સર્વત્ર વરસેલા વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અંકલેશ્વર તેમજ ભરૂચની વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હતા…
ગુજરાત, સમાચાર, Featured, વલસાડમાં વહેલી સવારે વરસેલા વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો એક મકાનની ગેલેરી…
ગુજરાત, સમાચાર, Featured, ભરૂચ અને અંકલેશ્વરમાં ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ગુજરાત : સમાચાર : કેશોદ તાલુકામાં વરસાદ બાબતે જોઈએ તો છેલ્લા ચાર વર્ષથી ચોમાસાની શરૂઆતમાં જ મોટાભાગે વાવણી…
આજે દશમના દિવસે મેઘરાજાને વિદાય આપવામાં આવી હતી. વર્ષોથી દિવાસાના દિવસે ભોઇવાડમાં મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે.