અમદાવાદ : રામનવમી પૂર્વે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં બેઠક મળી, શોભાયાત્રાની સુરક્ષા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાય
અમદાવાદ શહેરમાં રામનવમીના પવિત્ર દિવસે લોકોની સલામતી અને સુરક્ષા માટે પોલીસ દ્વારા સમીક્ષા બેઠક યોજાય હતી. આ બેઠકમાં…
અમદાવાદ શહેરમાં રામનવમીના પવિત્ર દિવસે લોકોની સલામતી અને સુરક્ષા માટે પોલીસ દ્વારા સમીક્ષા બેઠક યોજાય હતી. આ બેઠકમાં…
ભરૂચ જિલ્લા વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુટ પેટ્રોલિંગ તથા ફ્લેગ…
ધાર્મિક સંસ્કૃતિ જળવાય રહે એ માટે દેશની રક્ષા કરતાં જવાનો અને સ્થાનિક ગ્રામજનો દ્વારા રામનવમીના પર્વની ઉજવણી કરવામાં…
શહેરમાં નીકળેલી રામજીની શોભાયાત્રા પર 2 અલગ અલગ સ્થળે થયેલા પથ્થરમારા મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી
રામનવમીએ નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થતાં જ ઉશ્કેરાયેલા ટોળા દ્વારા ફતેપુરાથી કારેલીબાગ પોલીસ મથક સુધીના રોડ પરની સંખ્યાબંધ…
જ્યોતિષીઓ અનુસાર લગભગ 700 વર્ષ પછી રામ નવમી પર સર્વાર્થ સિદ્ધિ, બુધાદિત્ય, મહાલક્ષ્મી, સિદ્ધિ, કેદાર, ગજકેસરી, રવિયોગ, સતકીર્તિ…
રામનવમીના તહેવારે નીકળનાર શોભાયાત્રા અને રમઝાન માસ બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય એ માટેની ચર્ચા વિચારણા આ બેઠકમાં…
ભરૂચમાં રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવ્યું…
સાબરકાંઠા છાપરિયા વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. કેટલાક અસામાજિક તત્વોએ વાહનો પણ સળગાવ્યા હતા