ભરૂચ: વાગરા તાલુકામાં માત્ર 11 ગામો ને નુકશાની વળતર નક્કી થતા ખેડૂતોમાં આક્રોશ,મામલતદારને પાઠવાયું આવેદનપત્ર
વાગરા તાલુકામાં ઓદ્યોગીક પ્રદુષણને કારણે ખેડૂતોને ભારે નુકશાન થયાના સમાચારો પ્રકાશિત થતા તંત્ર હરકત માં આવ્યુ હતુ.
વાગરા તાલુકામાં ઓદ્યોગીક પ્રદુષણને કારણે ખેડૂતોને ભારે નુકશાન થયાના સમાચારો પ્રકાશિત થતા તંત્ર હરકત માં આવ્યુ હતુ.