‘આગામી 12 મહિનામાં એરલાઇન્સની સંખ્યા બમણી થશે’, સ્પાઇસજેટના ચેરમેને કંપનીના પ્રદર્શન પર ખુશી વ્યક્ત કરી
સ્થાનિક એરલાઇન સ્પાઇસજેટના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અજય સિંહે બુધવારે જણાવ્યું હતું કે તેમની કંપનીની પુનરુત્થાન યોજના ખૂબ…
સ્થાનિક એરલાઇન સ્પાઇસજેટના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અજય સિંહે બુધવારે જણાવ્યું હતું કે તેમની કંપનીની પુનરુત્થાન યોજના ખૂબ…
સ્પાઈસ જેટે તા. 30 જૂનના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 784 કરોડની ખોટ કરી છે.