વડોદરા : રામજીની શોભાયાત્રા પર પથ્થરમારામાં 10 લોકોને ઈજા, ભોજ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભોજ ગામમાં નીકળેલી રામજીની શોભાયાત્રા નીકળતા જ પથ્થરમારો થયો હતો.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભોજ ગામમાં નીકળેલી રામજીની શોભાયાત્રા નીકળતા જ પથ્થરમારો થયો હતો.