ભાવનગર : તાઉટેની ભયાનક દસ્તક, જિલ્લામાંથી 19 હજાર લોકોનું સ્થળાંતર
ભાવનગર જિલ્લામાં સલામતીના ભાગરૂપે દરિયા કાંઠા વિસ્તારના ૧૯,૩૭૩ લોકોને આશ્રય સ્થાનોમાં સ્થળાંતરીત કરી દેવામાં આવ્યાં છે. વાવાઝોડાની અસર…
ભાવનગર જિલ્લામાં સલામતીના ભાગરૂપે દરિયા કાંઠા વિસ્તારના ૧૯,૩૭૩ લોકોને આશ્રય સ્થાનોમાં સ્થળાંતરીત કરી દેવામાં આવ્યાં છે. વાવાઝોડાની અસર…