અંકલેશ્વર:ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે 1001 તુલસીમાં છોડનું લોકોને કરાયુ વિતરણ
૨૬મી જાન્યુઆરી ગણતંત્ર દિનની ઉજવણીના ભાગરૂપે ૧૦૦૧ જેટલા તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં વાહન ચાલકોને તુલસીના…
૨૬મી જાન્યુઆરી ગણતંત્ર દિનની ઉજવણીના ભાગરૂપે ૧૦૦૧ જેટલા તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં વાહન ચાલકોને તુલસીના…
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતાં અંકલેશ્વરમાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાય હતી.
ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ધ્વજવંદન