રાજકોટ : સૌરાષ્ટ્રના પાટનગરમાં AAPનું શક્તિ પ્રદર્શન કરવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ધામા
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજરોજ રાજકોટની એક દિવસની મુલાકાતે આવ્યા છે
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજરોજ રાજકોટની એક દિવસની મુલાકાતે આવ્યા છે
ગુજરાતમાં ભાજપના શાસનને 27 વર્ષ થયા છે, અને આ વર્ષે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાખ્યો જંગ દેખાઈ રહ્યો છે
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ભાજપની ગુજરાત સરકારને ચારેબાજુથી ઘેરીને એક પછી એક પ્રહાર કરી રહી…
ઈશુદાન ગઢવીએ જણાવ્યુ હતું કે હવે જો અમારી સભાઓને મંજૂરી નહીં મળે તો ન છૂટકે પોલીસ પરમીશન વગર…
આમ આદમી પાર્ટીથી ડરી ભાજપના લોકો ગુંડાગીરી પર ઉતરી આવ્યા હોવાનું પણ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યુ હતું.
ભાજપના કાર્યકરો અમારા કાર્યકરોને મારતા હતા ત્યારે પોલીસ મૂક પ્રેક્ષક બની જોઈ રહી હતી: ઇસુદન ગઢવી આપ નેતા
ભરૂચના વાલિયા ખાતે આવતીકાલે સંમેલન યોજાવા જઇ રહ્યું છે જેમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ વિશેષ ઉપસ્થિત રહેશે
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ થી જ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે. રાજકોટમાં અરવિંદ કેજરીવાલનો રોડ-શો અને જાહેર સભાનું આયોજન…
આમ આદમી પાર્ટી દ્વારા ખાસ વ્હોટ્સએપ નં. 9512040404 જાહેર કરાયો બિસ્માર શાળાના ફોટો-વિડીયો શેર કરવા અપીલ
મનીષ સીસોદિયાની ગુજરાત મુલાકાત ભાવનગરમાં સરકારી શાળાઓનું કર્યું નિરીક્ષણ કરીને ચોંકાવનારો દાવો કર્યો છે.