🔴 Breaking
નર્મદા : જિલ્લા કક્ષાની એથલેટિક્સ સ્પર્ધામાં 500 જેટલા ખેલાડીઓએ બતાવી પ્રતિભાસોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો, સોનામાં લગભગ 0.55 % અને ચાંદીમાં 1%નો થયો ઘટાડોભાવનગર : CSMCRI’ના વૈજ્ઞાનિકોએ આધુનિક જળસંરક્ષણ કરતી સ્માર્ટ વેટલેન્ડ સિસ્ટમ વિકસાવીઅંકલેશ્વર : AIA ખાતે જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના નવનિયુક્ત સદસ્યઓ માટે ‘ક્ષમતા નિર્માણ તાલીમ શિબિર’ યોજાયભરૂચ: હાંસોટની પંડવાઈ સુગર ફેકટરીની ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ, તા.5 સપ્ટેમ્બરે યોજાશે ચૂંટણીછોટાઉદેપુર : રાજવાસણા ખાતે હેરણ નદી પર અંદાજે રૂ.80 કરોડના ખર્ચે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ સફળતાપૂર્વક આકાર પામ્યોભાવનગર : ઉખલા ગામના વાડી વિસ્તારમાં કુવામાં પડી જતા ત્રણ યુવકોના મોત,અકસ્માત કે અન્ય કારણ તપાસનો વિષય!ભરૂચ : સરકાર અને પાવર ગ્રીડ કોર્પોરેશન સામે ખેડૂતોએ બાંયો ચડાવી, વિશાળ રેલી નીકળતા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયુંનર્મદા : જિલ્લા કક્ષાની એથલેટિક્સ સ્પર્ધામાં 500 જેટલા ખેલાડીઓએ બતાવી પ્રતિભાસોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો, સોનામાં લગભગ 0.55 % અને ચાંદીમાં 1%નો થયો ઘટાડોભાવનગર : CSMCRI’ના વૈજ્ઞાનિકોએ આધુનિક જળસંરક્ષણ કરતી સ્માર્ટ વેટલેન્ડ સિસ્ટમ વિકસાવીઅંકલેશ્વર : AIA ખાતે જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના નવનિયુક્ત સદસ્યઓ માટે ‘ક્ષમતા નિર્માણ તાલીમ શિબિર’ યોજાયભરૂચ: હાંસોટની પંડવાઈ સુગર ફેકટરીની ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ, તા.5 સપ્ટેમ્બરે યોજાશે ચૂંટણીછોટાઉદેપુર : રાજવાસણા ખાતે હેરણ નદી પર અંદાજે રૂ.80 કરોડના ખર્ચે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ સફળતાપૂર્વક આકાર પામ્યોભાવનગર : ઉખલા ગામના વાડી વિસ્તારમાં કુવામાં પડી જતા ત્રણ યુવકોના મોત,અકસ્માત કે અન્ય કારણ તપાસનો વિષય!ભરૂચ : સરકાર અને પાવર ગ્રીડ કોર્પોરેશન સામે ખેડૂતોએ બાંયો ચડાવી, વિશાળ રેલી નીકળતા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું

Tag: <span>Aarti</span>

ભરૂચ : પરિક્રમાવાસી સંત દાદા ગુરુનું આધ્યત્મિક પ્રવચન યોજાયું, નીલકંઠેશ્વર ઓવારે નર્મદા મૈયાની આરતી કરાય…

Dec 30, 2023 1 min read

ઓમકારેશ્વરથી સંત દાદા ગુરુ નર્મદા પરિક્રમા કરતાં કરતાં ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે આવી પહોચ્યા…

સાબરકાંઠાના વડાલી ગામના લોકો કાળી ચૌદશે સ્મશાનમાં પહોંચે છે અને દિવડા પ્રગટાવી કરે છે આરતી

Nov 12, 2023 1 min read

વડાલી ગામના લોકોએ બાળકો સાથે સ્મશાનમાં જઇ સ્મશાનને દીવડાઓથી શણગારી, શંકર ભગવાનની આરતી ઉતારી કાળી ચૌદશની અનોખી રીતે…

ચંદ્રગ્રહણના કારણે સોમનાથ મંદિર ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં નહીં થાય સાયં આરતી..!

Oct 28, 2023 1 min read

શ્રી સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં ગ્રહણના વેધ સ્પર્શથી મોક્ષ સુધી નિયમિત થતી પૂજાઓ, આરતી સહિતનો…

નર્મદા : રાજપૂત સમાજ દ્વારા તલવાર કરતબો થકી માઁ હરસિદ્ધિની આરતી કરાય, લોકોમાં જમાવ્યું આકર્ષણ…

Oct 21, 2023 1 min read

માઁ આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીમાં દરેક ભક્તો પોતાની શક્તિ પ્રમાણે માઁની ઉપાસના કરે છે

‘જય આદ્યાશક્તિ”…આરતીની દરેક પંક્તિના અર્થ તમે જાણો છો?, વાંચો આ અહેવાલ

Oct 19, 2023 1 min read

માતાજીની આ આરતી ‘જય આદ્યાશક્તિ…’ ની રચના આજથી ૧૫૦ વર્ષ પૂર્વે સુરતના નાગર ફળિયામાં રહેતા શિવાનંદ પંડયાએ કરેલી…

જય આદ્યાશક્તિ- તમે કેટલી બધી વખત ગાયું છે પણ શું તમને ખબર છે કોણે- ક્યારે અને ક્યાં આ આરતીની રચના થઈ હતી !

Oct 17, 2023 1 min read

જૂના માંડવા સ્થિત નર્મદા નદી કિનારે 400 વર્ષ પૂર્વે માતાજીની જય આદ્યા શકિતની આરતીની રચના સુરત ખાતે રહેતા…

અંકલેશ્વર: વિશ્વ બ્રાહ્મણ દિવસ નિમિત્તે ભગવાન પરશુરામની આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું કરવામાં આવ્યુ આયોજન

Jun 2, 2023 1 min read

તારીખ 1લી જૂનને વિશ્વ બ્રાહ્મણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઈડીસી વિભાગ…

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં PM મોદી અને મહંત સ્વામીએ આરતી ઉતારી , જુઓ હજારો દિવડાઓનો ઝગમગાટ

Dec 14, 2022 1 min read

ભારતીય સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મનું વિશ્વમાં ગૌરવ વધારનાર સંત પૂજય શ્રી પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો આજથી, એટલે કે…

નવમા નોરતાની સાંજે માતા સિદ્ધિદાત્રીની વિશેષ આરતી કરો અને આ સ્તોત્રનો જાપ કરો

Oct 4, 2022 1 min read

શારદીય નવરાત્રીનું આજે નવમું નોરતું, માતા સિદ્ધિદાત્રીને સમર્પિત મહાનવમી તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે.…

ભરૂચ: સિંધવાઈ સોસાયટી સ્થિત ગણેશઉત્સવમાં ઘરડા ઘરના 30 વડીલો શ્રીજીની આરતી ઉતારી ધન્ય થયા, ગબા રમી જીવનનો આનંદ માણ્યો

Sep 8, 2022 1 min read

પરિવારે તરછોડલા કે અન્ય કોઈ કારણોસર ભરૂચ કસક સ્થિત ઘરડા ઘરમાં રહેતા વડીલો માટે ભરૂચ શહેરના સિંધવાઈ ગણેશ…