ભાજપ સાંસદ મનસુખ વસાવાનો વધુ એક લેટર બોમ્બ, SBI અમદાવાદ સર્કલમાં ખોટી રીતે ઉમેદવારોની ભરતી થયાનો કર્યો આક્ષેપ
મનુસખ વસાવાએ કેન્દ્રીય નાણામંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં મનસુખ વસાવાએ SBI અમદાવાદ સર્કલમાં ભરતી કૌભાંડ કરાયાનો આક્ષેપ કર્યો…
મનુસખ વસાવાએ કેન્દ્રીય નાણામંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં મનસુખ વસાવાએ SBI અમદાવાદ સર્કલમાં ભરતી કૌભાંડ કરાયાનો આક્ષેપ કર્યો…
અમદાવાદ રામોલ-હાથીજણ વોર્ડના ચંદન ટેનામેન્ટમાં ગટરનું ગંદુ પાણી ફરી વળતાં સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોએ આક્ષેપ…
ભરૂચના પાંચબત્તી નજીક આવેલ ભીડભંજનની ખાડી વિસ્તારમાં મેડિકલ વેસ્ટ ઠલવાતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.
બોપલ આંબલી ગામમાં રહેતા એક ભુવા નિમેષ બાપુને વિજ્ઞાન જાથાએ પકડી પાડ્યો.લોકોની સમસ્યા દૂર કરવાનું કહી લોકો પાસે…
LRD બાદ GSRTCની કંડકટરની ભરતી માં ગેરરીતિ થયાનો આક્ષેપ થયો છે. ઉમેદવારોરાણીપ ખાતે GSRTC મધ્યસ્થની કચેરી રજુઆત કરવા…
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર જે 500 કરોડના કૌભાંડનો આક્ષેપ લાગ્યો છે. તેને લઈને હવે તેમણે કાયદાકીય પ્રક્રિયા…
અમદાવાદ શહેરના બહુમાળી ભવનમાં આવેલ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
શહેરમાં તળાવોના બ્યુટિફિકેશન માટે કરોડો રૂપિયાનો ખર્ચ, સમા ગામના તળાવ સહિત વિવિધ તળાવોની થઈ દુર્દશા
સુરત મહાનગરપાલિકાના મેયર માટે કરોડો રૂપિયાનો આલીશાન બંગલો તૈયાર કરવામાં આવ્યો છે.
વિરાટ કોહલીને જે રીતે ODIની કેપ્ટન્સી પરથી હટાવી દેવામાં આવ્યો, તે દેશ અને દુનિયાના ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય…