અમરેલી : ભાજપના નેતાઓ-અધિકારીઓ વિકાસના કામે 40% કમિશન માંગતા હોવાનો AAP નેતા ઇસુદાન ગઢવીનો આક્ષેપ..!
અમરેલીના વડીયા પંથકના અત્યંત બિસ્માર રોડ-રસ્તા પરથી પસાર થતાં ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ સરકાર…
અમરેલીના વડીયા પંથકના અત્યંત બિસ્માર રોડ-રસ્તા પરથી પસાર થતાં ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ સરકાર…
લેટરકાંડની તપાસ SMCના IG નિરલિપ્ત રાયને સોંપવામાં આવી છે, ત્યારે નિર્લિપ્ત રાય અમરેલી પહોંચતા વર્ચસ્વની લડાઈ લડતા નેતાઓમાં ચિંતા જોવા મળી છે…
MLA કૌશિક વેકરીયા વિરુદ્ધ લખાણ કરીને પોલીસ પાસેથી 40 લાખનો હપ્તો લેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જે મામલે પોલીસે…
ગુજરાતમાં કોઈ માટે રૂમાલ રાખીને જગ્યા રાખી તો તે માત્ર અંબરીશ ડેર માટે રાખી હતી: siaa
પ્રથમવાર એક કાર્યાલયના ઉદ્ધાટન સાથે મોદી સરકારની સિદ્ધિઓ અંગે મહેશ કસવાળાએ પણ સભા સંબોધન કર્યું હતું.
પરેશ ધાનાણીએ ભાજપના દિગ્ગજ ગણાતા દિલીપ સંઘાણી, પરસોતમ રૂપાલા અને બાવકુ ઉંઘાડને પરાજીત કરીને જાયન્ટ કિલરનુ બિરૂદ મેળવી…